By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગંગાના દૂષિત પાણીમાંથી કમાણી, કેન્દ્રએ બનાવી ઉપચારિત જળ વેચવાની યોજના
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ગંગાના દૂષિત પાણીમાંથી કમાણી, કેન્દ્રએ બનાવી ઉપચારિત જળ વેચવાની યોજના
GeneralNational

ગંગાના દૂષિત પાણીમાંથી કમાણી, કેન્દ્રએ બનાવી ઉપચારિત જળ વેચવાની યોજના

HM News
Last updated: 19/03/2022 11:30 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 19 માર્ચ 2022, શનિવાર : કેન્દ્ર સરકારે ગંગા નદીમાંથી કાઢવામાં આવેલા દૂષિત પાણીમાંથી કમાણીની નવી યોજના બનાવી છે.ટૂંક સમયમાં જ સરકાર સીવેજના ઉપચારિત (treated) પાણીને વેચવાની શરૂઆત કરશે.બહુ જલ્દી જ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.(IOCL)ને તેના વેચાણની શરૂઆત કરવામાં આવશે.

ગંગા તટેથી દરરોજ આશરે 12 હજાર લાખ લીટર (MLD) સીવેજ પાણી નીકળે છે.સ્વચ્છ ગંગા મિશન (NMCG) ના ડિરેક્ટર જનરલ અશોક કુમારના કહેવા પ્રમાણે એક મહિનામાં IOCને આ પાણીની આપૂર્તિ શરૂ કરવાની સાથે આ ઉપચારિત પાણીનું વેચાણ શરૂ થઈ જશે.મથુરાથી ગંગાના ઉપચારિત પાણીના વેચાણની શરૂઆત કરવામાં આવશે.આશરે 20 MLD પાણી IOCLને આપવામાં આવશે.ત્યાં IOCની રિફાઈનરી આવેલી છે.મથુરા STP ખાતેથી IOCLને તેની જરૂરિયાત પ્રમાણેનું પાણી આપવામાં આવશે.એકાદ મહિનામાં તેની શરૂઆત થઈ જશે અને દેશમાં પ્રથમ વખત કોઈ ઓઈલ રિફાઈનરી ઉપચારિત જળનો ઉપયોગ કરશે.

નાહવા માટે યોગ્ય પાણી

તેમના કહેવા પ્રમાણે ગંગામાંથી કાઢવામાં આવેલું દૂષિત અને સીવેજનું પાણી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (STP)માં ઉપચારિત કરવામાં આવે છે.ત્યાર બાદ તે ઉદ્યોગોને વેચવા માટે ઉપયુક્ત થઈ જાય છે.આ ઉપચારિત પાણી નાહવા માટે યોગ્ય સ્તરનું હોય છે.ઉદ્યોગો દ્વારા તેનો ઉપયોગ કરી શકાય.ઉપચારિત જળનો ઉદ્યોગોમાં ઉપયોગ કરવાથી નદીઓમાંથી સારા અને સ્વચ્છ પાણીનો ઉપયોગ ઘટશે.

માવઠાએ વેર્યો વિનાશ : દક્ષિણ ગુજરાતના ડાંગર પકવતા ખેડૂતોને 30 ટકા સુધીનું નુકશાન
રામદેવને IMAનો ખુલ્લો પડકાર, ‘બાબા બતાવે કંઇ એલોપેથી હોસ્પિટલમાં અપાતી પતંજલિની દવા?’
ભાટિયા ટોલનાકા વિવાદ : ના-કર સમિતિ કરશે ફરીવાર આંદોલન , બે દિનમાં આંદોલનની રણનીતિ
આ ક્રિકેટરો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા પહોંચ્યા અયોધ્યા
જમાતી મૌલાના સાદના સસરા સહિત ૭ લોકોના કોરોના રીપોર્ટ ગુમ થતા તંત્ર ધંધે લાગ્યું
Share This Article
Facebook Email Print
Previous Article એશિયા કપ 2022ની તારીખોનુ એલાન: 27 ઓગસ્ટે શ્રીલંકામાં શરૂ થશે ટી-20 ટુર્નામેન્ટ
Next Article હાફિજ સઈદ, સૈયદ સલાહુદ્દીન વિરૂદ્ધ UAPA અંતર્ગત કેસ દાખલ થાયઃ NIA કોર્ટનો આદેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up