By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગઢડા-સિહોરમાં પરશુરામ જયંતિની શ્રધ્ધાભેર ઉજવણી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ગઢડા-સિહોરમાં પરશુરામ જયંતિની શ્રધ્ધાભેર ઉજવણી
GeneralGujarat Now

ગઢડા-સિહોરમાં પરશુરામ જયંતિની શ્રધ્ધાભેર ઉજવણી

HM News
Last updated: 06/05/2022 6:41 AM
HM News
3 years ago
Share
SHARE

ભાવનગર : જિલ્લાના ગઢડા અને સિહોર તાલુકામાં બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શોભાયાત્રા, બ્રહ્મચોર્યાસી સહિતના આયોજનો કરાયા હતા.
ગઢડા(સ્વામીના) મુકામે શહેર સમસ્ત યુવા બ્રહ્મ સમાજ ના ઉપક્રમે પરશુરામ જયંતિ ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીના ભાગરૃપે ગઢડા શહેરમા ભગવાન પરશુરામ ની શોભાયાત્રા યોજવામાં આવી હતી.ગઢડાના મોહનનગર સોસાયટી સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ ખાતે થી ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામી અને પૂર્વ કોઠારી સ્વામીએ રાજકીય અને સામાજિક અગ્રણીઓ ની ઉપસ્થિતિ માં આ શોભાયાત્રા ને પ્રસ્થાન કરાવ્યું હતું.ત્યારબાદ આ શોભાયાત્રા બસ સ્ટેન્ડ રોડ, બોટાદ રોડ, હાઈસ્કુલ ચાર રસ્તા, બોટાદના ઝાંપે, ટાવર રોડ, માણેક ચોક, વાઢાળાચોક, જીનનાકા સહિતના વિસ્તારોમાં ધામધૂમપૂર્વક યોજવામાં આવી ?હતી.આ ધામક કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સિહોરમાં પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે આજરોજ ખારાકુવા ચોક ખાતેથી ભગવાન પરશુરામની ભવ્ય રેલી કાઢીને સિહોરના રાજમાર્ગો પર ફેરવીને બપોરના બંધન પાલ્ટી ખાતે પહોચી હતી.આ રેલીમાં બ્રહ્મસમાજના તેમજ રાજકીય આગેવાનો જોડાયા હતા અને બ્રહ્મચોર્યાસીની દરેક ભક્તજનોએ પ્રસાદી લીધી હતી.આ રેલી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવનો બને તેથી સિહોર પોલીસ દ્વારા સખત બંદોબસ્ત જાળવ્યો હતો.

મહેસાણા:મહેસાણામાં ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
રાજ્યોમાં મુખ્યમંત્રી બદલવા પર શિવસેનાએ માર્યો ટોણો, કહ્યું- ‘મોદી હૈ તો મુમકિન હૈ’
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 36 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા : ડી જી વણજારા
ગુજરાતમાં લોકડાઉન લગાવવું જોઇએ કે નહીં ? આ સવાલના જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કહ્યું… જાણો
ઈઝરાયલે હેઝબોલ્હાના વધુ એક કમાન્ડરને ઠાર કર્યો : બૈરૂત બન્યું કબ્રસ્તાન !
Share This Article
Facebook Email Print
Previous Article ટ્રેનોમાં ખુદાબક્ષોની સવારી વધી, રૂા. 86.54 લાખનો દંડ વસૂલાયો
Next Article ધરણીધર બી.એમ.ડબ્લ્યુ. કારમાં આગ, કોઈ ઈજા-જાનહાની નહીં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up