By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગણેશ ચતુર્થી : ભૂલથી પણ ભગવાન ગણપતિને અપર્ણ ન કરો આ વસ્તુઓ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ગણેશ ચતુર્થી : ભૂલથી પણ ભગવાન ગણપતિને અપર્ણ ન કરો આ વસ્તુઓ
GeneralReligious

ગણેશ ચતુર્થી : ભૂલથી પણ ભગવાન ગણપતિને અપર્ણ ન કરો આ વસ્તુઓ

HM News
Last updated: 19/09/2023 5:49 AM
HM News
2 years ago
Share
Pc : FB
SHARE

દેશભરમાં ગણેશ ઉત્સની ધામધુમથી ઉજવણી કરવામા આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બર મંગળવારથી શરૂ થઈ રહી છે.આ દિવસથી આગામી 10 દિવસ સુધી ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે, લોકો તેમની વિવિધ રીતે પૂજા કરે છે અને ઘરે બાપ્પાનું સ્વાગત પણ કરે છે.

શાસ્ત્રો અનુસાર કહેવાય છે કે ભગવાન ગણેશ જેટલા જલ્દી પ્રસન્ન થાય છે.તે એટલી જ ઝડપથી ક્રોધિત થઈ જાય છે.તેથી બાપ્પાની પુજા કરતી વખતે આટલુ ધ્યાન રાખવુ જરુરી છે.

ભગવાન ગણેશને આ વસ્તુઓ ન ચઢાવવી

તુલસી

એક દંતકથા અનુસાર, તુલસીએ ભગવાન ગણેશને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.પરંતુ ગણપતિજીએ આ પ્રસ્તાવને ફગાવી દીધો.જે પછી તુલસીજીથી નારાજ થઈને તેણે ગણેશજીને બે લગ્ન કરવાનો શ્રાપ આપ્યો હતો.તેનાથી ક્રોધિત થઈને ભગવાન ગણેશે પણ તેને રાક્ષસ સાથે લગ્ન કરવાનો શ્રાપ આપ્યો હતો પરંતુ પાછળથી જ્યારે ભગવાન ગણેશ પ્રગટ થયા ત્યારે તેમણે કહ્યું કે, પછીથી તમે વિષ્ણુના પ્રિય બની જશો.પણ મારી પૂજામાં તારો ઉપયોગ નહિ થાય.ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તુલસી ખૂબ જ પ્રિય છે.પરંતુ ભગવાન ગણેશને અર્પણ કરવાની મનાઈ છે.

કેતકીનું ફૂલ

કેતકીના ફૂલને શ્રાપિત માનવામાં આવે છે.આ કારણે ભગવાન શિવને કેતકીનું ફૂલ ચઢાવવામાં આવતું નથી.ભગવાન ગણેશ ભગવાન શિવના પુત્ર છે.આ કારણથી તેમને આ ફૂલ ચઢાવવાની પણ મનાઈ છે.

તૂટેલા અને કોરા ચોખા

ભગવાન ગણેશને ક્યારેય તૂટેલા ચોખા ચઢાવવામાં આવતા નથી.તેથી, તેમને હંમેશા આખા ચોખા એટલે કે, અખંડ ચોખા અર્પણ કરો.આ સાથે, ધ્યાનમાં રાખો કે તેમને સૂકા ચોખા ન ચઢાવવા જોઈએ પરંતુ ચોખા પલાળ્યા પછી જ ચઢાવવા જોઈએ.

સફેદ વસ્તુ

સફેદ રંગ ચંદ્ર સાથે સંબંધિત છે તેથી ભગવાન ગણેશને સફેદ વસ્તુઓ અર્પણ કરવાની પણ સખત મનાઈ છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર ચંદ્રદેવને પોતાની સુંદરતા પર ખૂબ ગર્વ હતો.આવી સ્થિતિમાં તેમણે એક વખત ગણેશજીના રૂપની મજાક ઉડાવી હતી.આવી સ્થિતિમાં ભગવાન ગણેશ ગુસ્સે થયા અને તેમને શ્રાપ આપ્યો.આ કારણથી ભગવાન ગણેશને ચંદ્ર સંબંધિત સફેદ વસ્તુઓ અર્પણ કરવાની મનાઈ છે.તેથી ભગવાન ગણેશને સફેદ વસ્ત્રો,સફેદ ચંદન,સફેદ ફૂલ વગેરે ચઢાવવામાં આવતાં નથી.

નિવૃતિ પૂર્વે શિવાનંદ ઝાએ પી.આઇ. અને પી.એસ.આઇ.ની બદલીનો ગંજીપો ચીપ્યો
ઈઝરાયેલે સ્વીકાર્યું કે તેની ગોળીથી પત્રકાર શીરીન અબુ અકલેહનું થયું મોત પણ સૈનિકને સજા નહીં કરે
રામમંદિરના નિર્માણ વિશેના ભરતસિંહ સોલંકીના નિવેદનથી મહાભારત
અમૃતા ફડણવીસ ધમકી કેસ : બુકી અનિલ જયસિંઘાણીને ૨૭ માર્ચ સુધી પોલીસ-કસ્ટડી
કોટા-મંગોલપુરીમાં મુસ્લિમોએ શોભાયાત્રા પર ફૂલ વરસાવ્યા
Share This Article
Facebook Email Print
Previous Article 300 વર્ષ બાદ આજે ગણેશ ચતુર્થી પર બ્રહ્મ, શુક્લ અને શુભ યોગનો અદ્ભુત સંયોગ
Next Article જ્યારે ગણેશોત્સવનો ઉપયોગ આઝાદીની લડત માટે હથિયાર તરીકે કરવામાં આવ્યો… જાણો ગણેશ પર્વની શરૂઆતનો રોચક ઈતિહાસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up