By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગભરાશો નહીં! જનતા કરફયૂથી કોરોના ઊંધી પૂંછડીએ ભાગશે, સમજો આખું ગણિત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગભરાશો નહીં! જનતા કરફયૂથી કોરોના ઊંધી પૂંછડીએ ભાગશે, સમજો આખું ગણિત
GeneralNational

ગભરાશો નહીં! જનતા કરફયૂથી કોરોના ઊંધી પૂંછડીએ ભાગશે, સમજો આખું ગણિત

HM News
Last updated: 22/03/2020 9:35 AM
HM News
6 years ago
Share
SHARE

પીએમ મોદીએ તાજેતરમાં જ દેશની પ્રજાને અપીલ કરી હતી કે તેઓ આજે એટલે કે 22મી માર્ચના રોજ જનતા કરફ્યૂનું પાલન કરે. સ્વતંત્ર ભારતમાં લગભગ પહેલી વખત આવી સ્થિતિ બની છે. ભલે કેટલાંક લોકોને એમ લાગી રહ્યું છે કે તેમના પર જનતા કરફયૂ થોપવામાં આવી રહ્યો છે પરંતુ હકીકત એ છે કે આ આપણી જ ભલાઇ માટે છે. ખુદ પીએમ મોદીએ કહ્યું છે કે આ સમય ગભરાવાનો નથી પરંતુ સતર્કતા રાખવાનો છે અને એક નાનકડી કોશિષ મોટી અસર દેખાડી શકે છે. દરેક પસાર થતા દિવસની સાથે કોરોના વાયરસ વિકરાળ અખત્યાર કરી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 327 લોકો સંક્રમિત થઇ ચૂકયા છે અને 4 લોકોના મોત થયા છે. એવામાં જનતા કરફયૂથી ડરો નહીં પરંતુ સરકારનો સાથ આપો જેથી કરીને કોરોના વાયરસને હરાવી શકીએ અને આપણે તેને ઊંધી પૂંછડીએ ભગાડી શકીએ.

જનતા કરફયૂ આપણી ભલાઇ માટે જ છે

સૌથી પહેલાં તો આપણે એ સમજવું જરૂરી છે કે જનતા કરફયૂ સરકાર જાણી જોઇને લગાવાનો આગ્રહ કરી રહી નથી. આથી તેને સોશિયલ ડિસ્ટેન્સિંગ કરી શકાય. જેથી કરીને કોરોના વાયરસને ફેલાવાથી રોકી શકાય. આ દિવસે સૌ પોતાના ઘરમાં રહે છે. આ જનતા કરફયૂ સવારે 7 થી રાત્રિના 9 વાગ્યા સુધી ચાલશે. જનતા કરફયૂ આપણી જ ભલાઇ માટે લગાવાયો છે નહીં તો ઝડપથી ફેલાતા કોરોના વાયરસને રોકવો મુશ્કેલ પડી જશે અને ભારતમાં ચીન, ઇટલી જેવી સ્થિતિ ઉભી થઇ શકે છે.

શું કરવું શું ના કરવું

જનતા કરફ્યૂના દિવસે સૌથી અગત્યનું એ ધ્યાન રાખવાનું કે તમે તમારા ઘરમાં જ રહો અને બહાર ના નીકળો. એટલે સુધી કે તમારી સોસાયટીમાં પણ ના ફરો, પાર્કમાં પણ ના જાઓ. મોદી સરકારે જનતા કરફ્યૂનો આગ્રહ એટલે કર્યો છે કે જેથી લોકો એકબીજાને ના મળે.

પીએમ મોદીએ તમામ દેશવાસીઓને ખાસ આગ્રહ પણ કર્યો છે કે તેઓ સાંજ પાંચ વાગ્યે પોતાની બારી, દરવાજા પર ઉભા રહીને ડૉકટર્સ, પોલીસવાળી, મીડિયા કર્મચારી, સફાઇ કર્મચારી, હોમ ડિલિવરી કરનારાઓનો 5 મિનિટ સુધી આભાર વ્યકત કરશે. તેના માટે તાળીઓ વગાડી શકે છે. થાળી વગાડી શકે છે કે ઘંટી વગાડી શકે છે. તેમણે રાજ્ય સરકારોને આગ્રહ કર્યો છે કે સાંજે 5 વાગ્યે સાયરન દ્વારા લોકોને માહિતી પણ આપવામાં આવે.

આજે જ વિશ્વ જળ દિવસ

કોરોના વાયરસ સામે લડવા માટે આજે આખા દેશમાં જનતા કરફયૂ લગાવામાં આવી કહ્યો છે. અહીં એ પણ જાણવું અગત્યનું છે કે આજે જ વિશ્વ જળ દિવસ પણ છે. આજનો એક દિવસ આપણે આપણા ઘરમાં જ રહેવાનું છે તો આ દિવસે પાણીને વધુમાં વધુ બચાવાની કોશિષ કરીએ. બચતનો મતલબ એ નથી કે તમે પાણી ઉપયોગ ના કરો પરંતુ તમે પણ બરબાદ ના કરો. ધ્યાનમાં રાખો કે દર 20 મિનિટ પર હાથ ધોતા રહો જો કે કોરોના વાયરસથી લડવાનો મૂળમંત્ર છે.

ડરો નહીં, જાણો પોલીસ શું કહી રહી છે

જનતા કરફયૂથી ખૂબ જ લોકો ડરી રહ્યા છે પરંતુ પોલીસે સ્પષ્ટ કહ્યું છે કે ડરવાની જરૂર નથી. દિલ્હી પોલીસના મતે જો કોઇ જનતા કરફ્યૂના દિવસે બહાર ફરે છે તો તેના વિરૂદ્ધ કોઇ એકશન લેવાશે નહીં. હા પોલીસ લોકોને એ અપીલ ચોક્કસ કરશે કે તેઓ ઘરમાં જ રહે અને બહાર ના નીકળે. આપને જણાવી દઇએ કે સોશિયલ મીડિયા પર એક અફવા ચાલી રહી છે કે જો આજે કોઇ ઘરમાંથી બહાર નીકળતું મળશે અથવા તો દુકાનો ખોલશે તો પોલીસ તેના પર દંડ ફટકારશે. જો કે પોલીસ આ વાતનું ખંડન કરી રહ્યા છે.

કયારે બહાર નીકળી શકાય

આમ તો કોશિષ કરો કે ઘરમાંથી બિલકુલ ના નીકળવું પડે, પરંતુ જો કોઇ મેડિકલ ઇમરજન્સી આવે છે તો તમે ઘરેથી નીકળી શકો છો. હોસ્પિટલ જનારાને રોકી શકાય નહીં. સાથો સાથ પોતાની આસપાસની દૂધની દુકાન પર પણ જવા માટે તમે નીકળી શકો છો કારણ કે એ જીવન જરૂરી વસ્તુ છે. તેને તમે રોકી શકો નહીં. પોલીસવાળા, મીડિયાવાળા, ડૉકટર્સ અને સફાઇ કામદારની જવાબદારીવાળા લોકો ઘરેથી નીકળી શકે છે. કતારણ કે તેમનું કામ ખૂબ જ અગત્યનું છે. ખુદ પીએમ મોદીએ કહ્યું કે આ લોકોનું નીકળવું જરૂરી છે કારણ કે તેમના પર એક મોટી જવાબદારી હોય છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જાણો : 25 તારીખ સુધી ગુજરાતમાં શું ચાલુ રહેશે અને શું બંધ રહેશે
Next Article અમેરિકામાં કોરોનાથી વધુ ૮નાં મોત :૨૭૫ નવા કેસો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up