By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગરમીમાં ખત્મ થઈ જશે કોરોના વાયરસ?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ગરમીમાં ખત્મ થઈ જશે કોરોના વાયરસ?
GeneralNational

ગરમીમાં ખત્મ થઈ જશે કોરોના વાયરસ?

HM News
Last updated: 08/05/2020 10:32 AM
HM News
5 years ago
Share
SHARE

વૈશ્વિક સ્તર પર થયેલી એક સ્ટડી અનુસાર દુનિયાભરમાં હવે ગરમીની ઋતુ આવી ચુકી છે.કેટલાક સ્થાનો પર આવી રહી છે,પરંતુ ગરમી અને ભેજવાળી ઋતુ કોરોના વાયરસ કોવિડ-19નું કંઇ નહીં બગાડી શકે.ગરમ હવામાનથી કોરોના વાયરસ ખત્મ થવાનો નથી.કોરોના વાયરસ આ જ રીતે દુનિયા પર કહેર વરસાવતો રહેશે.

144 દેશો પર કરવામાં આવ્યો અભ્યાસ

દુનિયાભરમાં થયેલા આ અભ્યાસમાં 144 દેશ સામેલ હતા.આમાં મુખ્ય રીતે અમેરિકા,કેનેડા,ઑસ્ટ્રેલિયાનાં વૈજ્ઞાનિકો સામેલ હતા.આ સ્ટડી કેનેડિયન મેડિકલ એસોસિએશન જર્નલમાં પ્રકાશિત થઈ છે.આ સ્ટડીમાંથી ચીન,ઇટાલી,ઈરાન અને સાઉથ કોરિયાને હટાવવામાં આવ્યા છે,કેમકે અહીં કોરોનાનાં કેસ યા તો વધારે છે અથવા ઘણા ઓછા.

ગરમીનાં કારણે નથી રોકાતો વાયરસ

કેનેડાની સેંટ માઇકલ હૉસ્પિટલ અને ટોરન્ટો યૂનિવર્સિટીનાં રિસર્ચર પીટર જૂનીએ જણાવ્યું કે અમારી સ્ટડીમાં કોરોના વાયરસને રોકવા માટે દુનિયાભરમાં કરવામાં આવી રહેલા પ્રયત્નોને પણ સામેલ કરવામાં આવ્યા છે.જેથી એ જાણી શકાય કે બીમારીનાં ફેલવાનો અને રોકવાનો દર કેટલો છે.પીટર જૂનીએ જણાવ્યું કે,અમે 7 માર્ચથી 12 માર્ચ સુધી આખી દુનિયામાં ઊંચાઈ,તાપમાન,ભેજ,બંધ સ્કૂલ,પ્રતિબંધ,સામૂહિક આયોજનોને સંક્રમણથી જોડીને વિશ્લેષણ કર્યું તો જાણવા મળ્યું કે ગરમી અને ભેજનો આ વાયરસની રોકથામ સાથે કોઈ સંબંધ નથી.

જૂનીએ જણાવ્યું કે, અમને પહેલા કરેલી નાની સ્ટડીથી જાણવા મળ્યું હતુ કે ગરમી અને ભેજથી કોરોના વાયરસની ગતિ ઓછી થશે,પરંતુ જ્યારે અમે અભ્યાસનું સ્તર વધાર્યું અને ઘણીવાર મોટા પ્રમાણમાં સ્ટડી કરી તો પરિણામ વિપરીત નિકળ્યા.એટલે કે ગરમી અને ભેજની કોરોના પર કોઈ અસર નથી,પરંતુ સ્કૂલ બંધ કરવી,સામૂહિક આયોજનો પર પ્રતિબંધ અને સોશિયલ ડિસ્ટન્સિંગ કામ આવ્યું.

ઘરમાં રહેવું એ જ સૌથી સુરક્ષિત વિકલ્પ

આના કારણે કોરોના વાયરસનું સંક્રમણ ઘણું રોકાયું છે. આ અધ્યયન કરનારા રિસર્ચર પ્રોફેસર ડિયોની જેસિંકે કહ્યું કે ગરમીનાં હવામાનથી કોરોના ડરવાનો નથી.પ્રોફેસર ડિયોની જેસિંકે કહ્યું કે સારું રહેશે કે લોકો કોરોના વાયરસનાં સમયે ઘરોમાં રહે.સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાઇજીનનું સંપૂર્ણ ધ્યાન રાખે.જેટલું વધારે આ ચીજોનું ધ્યાન રાખવામાં આવશે, એટલી જ દુનિયા સુરક્ષિત રહેશે અને આના પર રહેનારા માણસો પણ.

ગુજરાતમાં ચોક્કસ નિયમો સાથે ૨૦મીથી ઈન્ડસ્ટ્રીઅલ એકમો,ફૂડ પ્રોસેસિંગ યુનિટ ધમધમતા થશે
ED મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ઘેરાઈ મોદી સરકાર, જાણો શું છે સમગ્ર મામલો !
આજે મોદી સરકાર મલ્ટિપ્લેક્સ-થીયેટરો ખોલવાની કરશે જાહેરાત ? જાણો કેમ વ્યક્ત થઈ રહી છે આ શક્યતા ?
મનસુખ હિરેન હત્યા કેસના તપાસનો રેલો અમદાવાદ પહોંચ્યો, ફેક્ટરી માલિકે 14 સીમકાર્ડ આપ્યા હતા
હવે રશિયામાં 16 વર્ષીય હુમલાખોરે ‘અલ્લાહૂ અકબર’ બોલીને પોલીસકર્મીને ચાકૂના ઘા માર્યા
Share This Article
Facebook Email Print
Previous Article BJPની મહારાષ્ટ્ર વિધાન પરિષદની યાદીમાં એકનાથ ખડસે, પંકજા મુંડે બાકાત થતાં ડખો
Next Article સુરત જિલ્લાના વરેલી ગામે પોલીસ પર પથ્થરમારો કરનારા 4 આરોપીઓ પોઝિટીવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up