ગાંધીનગરના માણસામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કુળદેવી બહુચરાજી માતાની આરતી ઉતારી આશીર્વાદ લીધા

HM News
0 Min Read

નવરાત્રીનાં પાવન અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવ્યા હતા.અહી માણસા ખાતે આવેલા તેમના કુળદેવી બહુચરા માતાજીનાં મંદિરે દર્શન કરી આરતી ઉતારી હતી.ખાસ નવરાત્રીમાં માતાજીનાં આરાધનાનાં પર્વમાં માણસા ખાતે કુળદેવી બહુચરાજીનાં દર્શને આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પ્રવાસ દરમ્યાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *