By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગાંધીનગરમાં LRDના આંદોલનકારી વિદ્યાર્થીઓને જેલમાં ધકેલાતા સુરતમાં ક્લેક્ટરને રજૂઆત કરાઈ, ધરણાની ચીમકી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > ગાંધીનગરમાં LRDના આંદોલનકારી વિદ્યાર્થીઓને જેલમાં ધકેલાતા સુરતમાં ક્લેક્ટરને રજૂઆત કરાઈ, ધરણાની ચીમકી
GeneralSurat

ગાંધીનગરમાં LRDના આંદોલનકારી વિદ્યાર્થીઓને જેલમાં ધકેલાતા સુરતમાં ક્લેક્ટરને રજૂઆત કરાઈ, ધરણાની ચીમકી

HM News
Last updated: 29/01/2021 12:20 PM
HM News
4 years ago
Share
SHARE

– LRDના 19 આંદોલનકારીને જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે

સુરત : ગાંધીનગરમાં LRDના વિદ્યાર્થીઓ 25 દિવસથી આંદોલન ચલાવી રહ્યા હતા. જેઓની ધરપકડ કરી સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતાં.જેથી સુરતમાં કલેકટરને આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓને છોડવા રજૂઆત કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓએ ક્લેક્ટરને રજૂઆત કરતાં કહ્યું કે,વિદ્યાર્થીઓને ઝડપથી છોડાશે નહીં તો ધરણા કરવામાં આવશે.

જેલમાં પણ વિદ્યાર્થીઓના ઉપવાસ

ગાંધીનગરમાં એલ.આર.ડી.ના વિદ્યાર્થીઓની ધરપકડ કરી સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.જેને લઈને સુરતમાં કલેકટરને આવેદનપત્ર અપાયું છે.આવેદન આપનાર ચિંતન સંઘાણીએ જણાવ્યું હતું કે ગાંધીનગરમાં એલ.આર.ડી.ના વિદ્યાર્થીઓ ૨૫ દિવસથી આંદોલન ચલાવી રહ્યા હતા.તેઓની ધરપકડ કરી લેવામાં આવી હતી અને સાબરમતી જેલમાં તેઓને ધકેલવામાં આવ્યા છે.જેલમાં ગયેલા ૧૯ વિદ્યાર્થીઓ પૈકી ૧૦ વિદ્યાર્થીઓ જેલની અંદર જ ઉપવાસ આંદોલન કરી વિરોધ નોંધાવી રહ્યા છે.

વિદ્યાર્થીઓને મુક્ત કરવાની માંગ

આવેદનપત્ર ક્લેક્ટરને આપીને કહેવામાં આવ્યું હતું કે,ખોટા ગુના દાખલ કરી વિદ્યાર્થીઓને જે જેલમાં મોકલવામાં આવ્યા છે.તેઓને વહેલી તકે મુક્ત કરવામાં આવે.વિદ્યાર્થીઓને જો મુક્ત કરવામાં નહી આવે તો આગામી સમયમાં ગાંધીનગરમાં દરેક સમાજના આગેવાનો સાથે ધરણા કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ ઝારખંડમાં 16,800 કરોડના પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું
વ્યવસાય વેરો નાબૂદ કરવાની માંગણી સાથે 16મી માર્ચે હીરાઉદ્યોગ બંધ રાખવા રત્નકલાકાર વિકાસ સંઘની જાહેરાત
પંજાબમાં થશે મોટી ઉલટફેર ? પૂર્વ CM ચરણજીત સિંહ ચન્ની ભાજપમાં જોડાય તેવી અટકળો
PMC બેંક કૌભાંડમાં પત્નીને નોટીસ પર બોલ્યા સંજય રાઉત, કહ્યું – EDની નોટીસ કાગળના ટુકડા!!
કોરોનાનો કહેર: મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 400ને પાર
Share This Article
Facebook Email Print
Previous Article સાડીનો હિંચકો બનાવી હીંચકા ઝૂલી રહેલ 12 વર્ષીય બાળકીને ગળે ફાંસો લાગતાં મોત
Next Article કોંગ્રેસનો સગાવાદ ભાજપમાં પ્રસર્યો… પુત્ર, પુત્રી, સ્નેહીજનો ટિકીટની લાઇનમાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up