By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગાંધીનગર બન્યું “આંદોલન નગર” : સરકારી કર્મચારીઓ તથા પૂર્વસૈનિકો સહિત અનેક સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો યથાવત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગાંધીનગર બન્યું “આંદોલન નગર” : સરકારી કર્મચારીઓ તથા પૂર્વસૈનિકો સહિત અનેક સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો યથાવત
GandhinagarGeneral

ગાંધીનગર બન્યું “આંદોલન નગર” : સરકારી કર્મચારીઓ તથા પૂર્વસૈનિકો સહિત અનેક સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો યથાવત

HM News
Last updated: 19/09/2022 11:33 AM
HM News
3 years ago
Share
SHARE

રાજ્યનું પાટનગર ગાંધીનગર આજે આંદોલન નગરી બન્યું હોવાનું ધ્યાને આવ્યું છે.આજે ગાંધીનગરમાં વિવિધ માંગણીઓ સાથે અલગ અલગ મોરચા નિકળી પોતપોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.જેમ જેમ ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મીઓ સહિત પૂર્વ સૈનિકો તેમનો વિરોધ નોંધાવી પોતાની માંગ મજબૂત કરી રહ્યા છે.

ગાંધીનગરમાં છેલ્લા કેટલાય દિવસોથી આંદોલનનો સિલસિલો જારી છે. સરકારના અલગ અલગ વિભાગમાં કામ કરતા કર્મચારીઓ હોય કે પછી આંગણવાડી બહેનો કે પછી પૂર્વ સૈનિકો તમામ પોતપોતાની માંગ રાજ્યસરકાર સામે મૂકીને વિરોધ નોંધાવી રહ્યા છે.ગત અઠવાડિયે મોટાપાયે વિરોધની ભીતિને પગલે રાજ્ય સરકાર દ્વારા રેપીડ એક્શન ફોર્સની ટુકડી તૈનાત કરી દીધી હતી.દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓની કેટલીક માંગો માની પણ લીધી હતી.પરંતુ તે વાતથી કર્મચારીઓ ખુશ નથી. અને તમામ માંગણીઓ પૂર્ણ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે.

આજે વનરક્ષક,નિવૃત આર્મી જવાનો,આંગણવાડી બહેનો,વીલીઇ કર્મચારીઓ તથા ચોથા વર્ગના કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા છે.અને અલગ અલગ મોરચા કાઢીને સરકાર સામે પોતાની પડતર માંગ મજબૂત કરી રહ્યા છે.ચૂંટણી નજીક હોવાથી રાજ્ય સરકાર પણ આ મોરચાઓને લઇને ચિંતીત હોવાનું સુત્રોએ જણાવ્યું છે.હવે સરકાર સામેની વિવિધ માંગણીઓને લઇને આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

જય માં કાલી : કોરોના સંક્રમણને પગલે ચૈત્રી નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિર બંધ રહેશે
મુંબઈ કસ્ટમ્સના લાંચખોર સુપ્રિન્ટેન્ડન્ટની 1 લાખ રૃપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથ પકડાયા
કંગનાને જાનથી મારી નાંખવાની ધમકી : એક્ટ્રેસે કહ્યુ કે, હું આતંકીઓ અને ગદ્દારોથી ડરતી નથી
લ્યો કરો વાત, મેઘાલયમાં કોંગ્રેસ અને ભાજપ એક જ ગઠબંધનમાં જોડાયા
મિલ વર્કસ એસોસિએસનનો 12 હજારથી વધુ અરજી શંકાસ્પદનો દાવો
Share This Article
Facebook Email Print
Previous Article ચૂંટણી અગાઉના રાજકીય ડ્રામાઓને કાબુ કરવા નવરાત્રીથી મોદી-શાહ એક્શન મોડમાં : આવશે ગુજરાત ..
Next Article રાજ્યમાં આંદોલનોની મોસમ વચ્ચે હવે માલધારી સમાજે 21 સપ્ટેમ્બરે કર્યું દુધ હડતાલનું એલાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up