By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતને બદનામ કરવાના ષડયંત્રમાં સંજીવ ભટ્ટના સાત દિવસના રિમાન્ડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતને બદનામ કરવાના ષડયંત્રમાં સંજીવ ભટ્ટના સાત દિવસના રિમાન્ડ
AhmedabadGeneral

ગુજરાતને બદનામ કરવાના ષડયંત્રમાં સંજીવ ભટ્ટના સાત દિવસના રિમાન્ડ

HM News
Last updated: 14/07/2022 6:39 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : તા.14 જુલાઈ 2022,ગુરૂવાર : ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણો મુદ્દે ગુજરાતને બદનામ કરવાના ગંભીર પ્રકારના કાવતરામાં ધરપકડ કરાયેલા પૂર્વ આઇપીએસ સંજીવ રાજેન્દ્ર ભટ્ટને આજે પોલીસના લોખંડી જાપ્તા હેઠળ અત્રેની ઘી કાંટા ફોજદારી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.તપાસનીશ એજન્સીની રિમાન્ડ અરજી અને કારણો ધ્યાનમાં લીધા બાદ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપી સંજીવ ભટ્ટને સાત દિવસના તા.૨૦ જૂલાઇ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા

સીટ તરફથી સંજીવ ભટ્ટના ૧૪ દિવસના રિમાન્ડ માંગતી અરજીમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર મીતેશ અમીન અને અમિત પટેલે જણાવ્યું હતું કે,આરોપી સંજીવ ભટ્ટ જામજોધપુરના કસ્ટોડિયલ ડેથ કેસમાં જન્મટીપની આકરી સજા પામેલા છે અને પાલનપુર પોલીસમથકમાં એનડીપીએસ એકટ હેઠળ નોંધાયેલા ગુના સબબ હાલ પાલનપુર સબજેલમાં જયુડીશીયલ કસ્ટડીમાં છે.આરોપી કાયદાકીય અને પોલીસ પૂછપરછની પ્રક્રિયાથી માહિતગાર છે તેમ જ કોર્ટ કાર્યવાહીથી પણ સંપૂર્ણ માહિતગાર હોઇ આ કેસની તપાસમાં કોઇ સાથ સહકાર આપતા નથી.આરોપીની પોલીસ કસ્ટડી હાજરીમાં વધુ પૂછપરછ અને પુરાવાઓ મેળવવા માટે નીચેના કારણોસર પોલીસ કસ્ટડીની રિમાન્ડની જરુર છે.આ કેસમાં આરોપી તિસ્તા શેતલવાડ અને આર.બી.શ્રીકુમાર હાલ જયુડીશીયલ કસ્ટડીમાં છે.

અસ્તિત્વ ટકાવવા શ્રીલંકાએ ભારત પાસે વધુ 1 અબજ ડોલરની લોન માંગી
યોકોવિચ કોરોનાની વેક્સિન લીધા વિના પણ ફ્રેન્ચ ઓપન-વિમ્બલ્ડનમાં રમી શકશે
બહુચર્ચિત દિશા સાલિયનના મૃત્યુની બબાલ થઈ બૂમરેન્ગ
બુરખામાં ડાન્સ કરતી અભિનેત્રીને જોઈને ગુસ્સે ભરાયા કટ્ટરપંથીઓ, કહ્યું- હિજાબની મજાક ઉડાવી, અલ્લાહ શિખામણ આપે
બંગાળમાં ભાજપના 100 થી વધુ કાર્યકરો માર્યા ગયા છે : અમિત શાહ
Share This Article
Facebook Email Print
Previous Article ઓરેન્જ એલર્ટ હોય કે રેડ એલર્ટ સુરતીઓની મોજ મસ્તી પેન્ડીંગ રહેતી નથી
Next Article પૂર્વ આઇપીએસ ડી.જી.વણઝારાના પુત્ર સામેની પ્રોસીડીંગ્સ હાઇકોર્ટે ચાલુ રાખી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up