[weather_data]
Breaking News
TRENDING NEWS

ગુજરાતમાં આ IAS અધિકારીઓની થઈ ટ્રાન્સફર ? જાણો વિગત

[updated_date] [post_views]

Table of Content

ગુજરાત સરકારે મંગળવારે નર્મદા કલેક્ટર ધર્મેન્દ્ર શાહ સહિત ત્રણ IAS અધિકારીઓની બદલી કરી છે.ધર્મેન્દ્ર શાહને સહકારી રજીસ્ટ્રાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.બદલી કરાયેલા અન્ય અધિકારીઓમાં 2004-બેચના અધિકારી કે.એમ.ભીમજીયાણી અને ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલનો સમાવેશ થાય છે.

– આઈએએસ કે એમ ભિમજીયાણી સહકાર અને કૃષિ વિભાગ ના સચિવ બનાવાયા
– આઈએએસ ધરામેન્દ્ર શાહ રજિસ્ટ્રાર કો ઓપરેટીવ સોસાયટી તરીકે નિયુક્તિ
– આઈએએસ હર્ષદ પટેલ ને રાહત કમિશનર તરીકે બદલી
– આઈએએસ પી સ્વરૂપ ને રાહત કમિશનર તરીકે જવાબદારી પરત લઈ ગુજરાત આલ્કાઈઝ એન્ડ કેમિકલ્સ લી એમડી તરીકે વધારાની જવાબદારી સોંપાઈ
– આઈઆરએસ સચીન ગુશીયા ને એગ્સ્યુકિટીવ ડિરેક્ટર આદિવાસી વિકાસ કોર્પોરેશન મા નિયુક્તિ
– આઈએએસ ગાર્ગી જૈનને એમડી ગુજરાત ઈન્ફોમેટિક્સ ને વધારાનો હવાલો સોંપાયો

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles