By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં ૩૦૮ કોરોના પોઝિટિવ કુલ આંક ૪ હજારને પાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતમાં ૩૦૮ કોરોના પોઝિટિવ કુલ આંક ૪ હજારને પાર
AhmedabadGeneralGujarat Now

ગુજરાતમાં ૩૦૮ કોરોના પોઝિટિવ કુલ આંક ૪ હજારને પાર

HM News
Last updated: 30/04/2020 7:30 AM
HM News
6 years ago
Share
SHARE

– રાજકોટમાં નવ દિવસની સારવારના અંતે કોરોનાના યોદ્ધાઓ વૃદ્ધાને ના બચાવી શક્યા : ૪૨મા દિવસે પ્રથમ મોત
– રાજ્યમાં વધુ ૧૭ દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો : મૃત્યુઆંક ૨૦૦ની નજીક

રાજ્યમાં કોરોનાએ પોતાનો પ્રકોપ ઝારી રાખતા છેલ્લા ૧૦ દિવસથી રોજ ૨૦૦થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.ગઈકાલે રાજ્યના ૧૨ જિલ્લામાં વધુ ૩૦૮ પોઝિટિવ કેસ નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૪૦૦૦ની પાર પહોંચ્યો છે.જ્યારે વધુ ૧૬દર્દીઓના કોરોના વાયરસે ભોગ લેતા મૃત્યુઆંક ૨૦૦ની નજીક પહોંચ્યો છે.જ્યારે રાજકોટમાં નવ દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવેલા ૬૦વર્ષના વૃદ્ધાને કોરોના યોદ્ધાઓએ બચવાના પ્રયાસ છતાં ગઈ કાલે વૃદ્ધાએ સારવારમાં દમ તોડતા ૪૨ દિવસમાં રાજકોટમાં પ્રથમ મોત નિપજ્યું છે.

ગુજરાતમાં ગઈ કાલે વધુ ૧૨ જિલ્લાઓમાંથી ૩૦૮ પોઝિટિવ કોરોના દર્દીઓના રિપોર્ટ આવ્યા છે.રાજ્યમાં બીજી વખત એક દિવસમાં ૩૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૨૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.જ્યારે અન્ય રેડઝોનમાં આવતા જિલ્લામાં વડોદરામાં ૨૨ અને સુરતમાં ૩૧ પોઝિટિવ કેસ સાથે કુલ ૧૨ જિલ્લામાંથી ૩૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.રાજ્યમાં સતત ૧૦ દિવસથી ૨૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાતા રહ્યા છે. જેનાથી પોઝિટિવ કેસનો આંકડો ૪હજારને પાર પહોંચી ગયો છે.

રાજકોટમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ આવ્યાના ૪૨ દિવસ બાદ જંગલેશ્વરના ૬૦ વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું છે.નવ દિવસ પહેલા પોઝિટિવ આવેલા જંગલેશ્વરના વૃદ્ધા ને હાઇપર ટેન્સનની બિમારીથી પીડાતા હોય જેની સારવાર માટે લડતાં કોરોનાના યોદ્ધાઓ સખત મહેનત બાદ પણ તેઓને બચાવી શક્યા ન હતા.સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા વૃદ્ધાને કોરોનાની અસર વધુ પડતા થઈ ગયા બાદ તેઓને બે દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.અને આખરે ગઈ કાલે તેમને બેંગ્લોરથી સોડિયમ હાઇપર ક્લોરાઇડ નામનું રૂ.૩૭,૦૦૦ની કિંમતનું ઈન્જેકશન આઇવી ફ્લુઇડ દ્વારા બટલમાં નાખી આપવામાં આવ્યું હતું. એક કલાકના સમયગાળા બાદ જ વૃદ્ધાએ દમ તોડ્યો હતો.

રાજકોટમાં ગઈ કાલે વધુ ૧૫૮ સેમ્પલ કોરોના શંકાસ્પદ ના આધારે લેબમાં મોકલવામાં આવ્યા હતા.જેમાં ૧૪૫ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.અને વધુ ૧૩ સેમ્પલ પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે અત્યાર સુધી રાજકોટમાં કુલ ૫૯ દર્દીઓના પોઝિટિવ રિપોર્ટ અને ૧નું મોત નિપજ્યું છે.જ્યારે ગઈ કાલે વધુ એક દર્દી સાજા થઈ જતા તેઓને આઇશોલેસન વોર્ડમાંથી રજા આપું કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.અને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૪૦થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.જેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્યમાં રાજકોટમાં નોંધાયેલા જંગલેશ્વરના વૃદ્ધાના પ્રથમ મોત સહિત ત્રણ જિલ્લામાં વધુ ૧૬ દર્દીઓના મોત નિજતા કુલ ૧૭ દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો છે.રાજ્યમાં અત્યાર સુધી મોત ની સંખ્યા ૨૦૦ની નજીક પહોંચવા આવ્યો છે. અને છેલ્લા ૧૦દિવસથી સતત ૨૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાતા આંકડો ૪હજારને પાર પહોંચ્યો છે.

રાજકોટમાં સામાજિક કાર્યકર્તાએ કોરોના સામેનો જંગ જીત્યો

ગઈ કાલે શહેરમાં વધુ ત્રણ પોઝિટિવ કેસની સાથે કુલ સંખ્યા ૫૯ પર પહોંચી છે.જ્યારે ગત તા.૧૮મી ના કોરોના પોઝિટિવ આવેલા હબીબમિયા સૈયદ એટલે કે મુન્નાબાપુ સામાજિક કાર્ય દરમિયાન કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.જેના બે રિપોર્ટ નેગેટિવ આવતા તેઓએ હિંમતથી કોરોના સામેની જંગ જીતી છે.તેમને હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો સહિત તમામ સ્ટાફની કાર્યવિધીને વખણાવી છે. તેમને હાલ સમરસ હોસ્ટેલ ખાતે ૧૪ દિવસ માટે કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

કોરોનાગ્રસ્ત વૃદ્ધાના મૃત્યુ બાદ તંત્રની દેખરેખ હેઠળ દફનવિધિ કરાઈ

રાજકોટમાં કોરોનાનો સિલસિલો ૪૨ દિવસથી શરૂ થયો છે.જંગલેશ્વર વિસ્તારમાં પ્રથમ કેસ નોંધાયા બાદ હાલ એ જ વિસ્તારના ૫૦ જેટલા લોકો ઝપેટમાં આવી ગયા છે. જ્યારે ગઈ કાલે કોરોનાગ્રસ્ત જંગલેશ્વરના વૃદ્ધાનું ચાલુ સારવારમાં મોત નિપજ્યું હતું.શહેરમાં ૪૨ દિવસમાં પ્રથમ મોત નોંધાતા વૃદ્ધાની દફનવિધિ તંત્રની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. જેમાં માત્ર ચાર પરિવારજનો સાથે વૃદ્ધાના મૃતદેહને સ્પેશિયલ કિટમાં વિટી કબ્રસ્તાનમાં દફન કરવા જે ખાડો ખોદવામાં આવ્યો તેમાં પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ તમામ પ્રક્રિયા ફાયર બ્રિગેડ અને હોસ્પિટલના અને તંત્રની દેખરેખ હેઠળ ગતિવિધિ કરવામાં આવી હતી.મૃતક વૃદ્ધા નવ દિવસ પહેલા કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ ગઈ કાલે તેમના બે પુત્રોને પણ કોરોના પોઝિટિવ આવતા આઇસોલેટ કરતા બન્ને પુત્રો માતાને જોઈ શક્યા હતા. પુત્રોને વોર્ડમાં આવ્યાની એક કલાક બાદ જ વૃદ્ધાએ દમ તોડ્યો હતો.

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દિલ્હી CAA વિરોધી રમખાણોમાં આરબ દેશોનો હાથ, જામિયા કનેક્શનની પૂછતાછમાં થયો ખુલાસો
Next Article સૌરાષ્ટ્રમાં ઝંઝાવતી પવન સાથે અનેક વિસ્તારમાં માવઠાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

4 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

4 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

4 months ago

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

4 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up