By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાત ATS એ નકસલી પ્રવિૃતિઓ સાથે સંકળાયેલી બબીતા કશ્યપની કરી ધરપકડ : આદિવાસી પટ્ટામાં તપાસનો ધમધમાટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાત ATS એ નકસલી પ્રવિૃતિઓ સાથે સંકળાયેલી બબીતા કશ્યપની કરી ધરપકડ : આદિવાસી પટ્ટામાં તપાસનો ધમધમાટ
AhmedabadGeneralGujarat Now

ગુજરાત ATS એ નકસલી પ્રવિૃતિઓ સાથે સંકળાયેલી બબીતા કશ્યપની કરી ધરપકડ : આદિવાસી પટ્ટામાં તપાસનો ધમધમાટ

HM News
Last updated: 28/12/2020 8:31 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : પંચમહાલનાં આદિવાસી વિસ્તારોમાં અનેક સ્થળે નકસલી પ્રવૃતિઓ ચાલતી હોવાની માહિતી મળતા ગુજરાત ATS દ્વારા દાહોદ અને આસપાસનાં વિસ્તારમાં તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.નકસલી પ્રવિૃતિઓ સાથે સંકળાયેલી બબીતા કશ્યપની ધરપકડ બાદ આ સમગ્ર મામલો બહાર આવ્યો છે.આ બાબતની ગંભીરતાને જોતા એટીએસ,અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.રાજ્યમાં ચાલતી નક્સલી પ્રવૃતિઓને ડામવા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તમામ બેઠકની સંયુક્ત બેઠક યોજે તેવી શક્યતા સેવાઇ રહી છે.

બીલોસા બબીતા કશ્યપ નક્સલી પ્રવૃતિ પથ્થલગડી આંદોલન સાથે સંકળાયેલી છે.બબીતા કશ્યપ ગુજરાતનાં તાપી જિલ્લાનાં કેવડિયા ખાતે સક્રિય હતી.દરમિયાન પથ્થલગડી સાથે સંકળાયેલી બબીતા ગુજરાતનાં આદિવાસી વિસ્તારોમાં આંદોલન સંબંધિત પ્રવૃતિને વેગ આપતી હોવાની વિગતો સામે આવી હતી.બબીતા લાંબા સમયથી પંચમહાલ, મહિસાગર અને નર્મદા જિલ્લામાં સક્રિય હતી.જેથી તેના જે જે સ્થળો પર કોન્ટેક્ટ્સ હતા તે તમામ પર હાલ નજર પણ રખઇ રહી છે. આદિવાસી વિસ્તારોમાં આંદોલન સંબંધિત પ્રવૃતિને વેગ આપતી હોવાની વિગતો પણ જાણવા મળી છે.

બબીતા ત્રણ મહિના જેટલો સમય ઝાલોદ ખાતે રોકાઇ હતી અને ત્યારબાદ ઝારખંડથી તેની ધરપકડ કરવામાં આવી હતી.બબીતાનાં બે સાગરીતો સોમુ અને બીરસાને પણ ઝડપી લેવાયો હતો.જો કે બબીતા કશ્યપ ત્રણ મહિના જેટલો સમય ઝાલોદ રોકાણ દરમિયાન કોના સંપર્કમાં હતા? કેટલા લોકો તેની સાથે જોડાયેલા છે તેવી તમામ બાબતોની ઝીણવટભરી તપાસ માટે ગુજરાત ATS ની ટીમ અને અમદાવાદ ક્રાઇમબ્રાંચે પંચમહાલનાં સંજેલી,ઝાલોદ,દાહોદ તથા મોરવા હડફમાં તપાસનો દોર લંબાવે તેવી શક્યતા છે.

ઇન્દોરમાં ઓકિસજન બેડ તો ઠીક પરંતુ સેમ્પલ રીપોર્ટમાં પણ દસ દિવસનું વેઇટીંગ
મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા ‘અંગદાન મહાદાન’ના હેતુ સાથે શુક્રવારે સાયક્લોથોન યોજાશે
દશેરાના પર્વ પર કેમ ખાવામાં આવે છે ફાફડા-જલેબી? જાણો આ પાછળની રસપ્રદ કહાની
6 થી 12 વર્ષના બાળકોને કોવેક્સિન અપાશે, DCGI એ આપી મંજૂરી
ઇન્દોરમાં ડૉકટર્સ પર પથ્થરમારો, મુસ્લિમ સમાજના લોકો શરમજનક, આવી રીતે માંગી માફી
Share This Article
Facebook Email Print
Previous Article ભારતીય ટપાલ વિભાગનો મહા છબરડો ! માફિયા ડોન છોટા રાજન- મુન્ના બજરંગીની ટપાલ ટિકીટ બહાર પાડી !
Next Article CM રૂપાણીની પુત્રી અને જમાઇને અધિકારીએ કહ્યું RTPCR ટેસ્ટ ફરજીયાત કરાવવો પડશે અને…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up