ગુમ થયેલા હરિહરાનંદ સ્વામી મળી આવ્યા બાદ તેઓને વડોદરા ક્રાઈમ બ્રાંચમાં લાવવામાં આવ્યા

HM News
1 Min Read

વડોદરા,તા. 4 મે 2022,બુધવાર : જાણીતા સંત ભારતી બાપુના ઉત્તરાધિકારી હરિહરાનંદ સ્વામી ત્રણ દિવસથી ગુમ થયા હતા તેઓ નાસિક ખાતેથી મળી આવ્યા હતા જેઓને વડોદરા લાવવાની તજવીજ પોલીસે હાથ ધરી હતી અને આજે બપોરે એક વાગ્યાના સુમારે પોલીસ સ્વામી હરિહરાનંદ ને લઈને વડોદરા ખાતે પહોંચી છે અને સ્વામીની પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.ગુમ થયેલાં હરિહરાનંદ સ્વામી મહારાષ્ટ્રનાં નાશિક પાસેથી મળી આવ્યાં હતાં.તેઓ આજે બપોરે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ કચેરી પહોંચ્યા હતા.સરખેજ આશ્રમનાં વિવાદથી વ્યથિત હતાં.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *