By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જનતા કરફ્યૂઃ રવિવારે 3700 ટ્રેન અને ગોએર, ઇન્ડિગોની લગભગ 1000 ફ્લાઈટ રદ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જનતા કરફ્યૂઃ રવિવારે 3700 ટ્રેન અને ગોએર, ઇન્ડિગોની લગભગ 1000 ફ્લાઈટ રદ
General

જનતા કરફ્યૂઃ રવિવારે 3700 ટ્રેન અને ગોએર, ઇન્ડિગોની લગભગ 1000 ફ્લાઈટ રદ

HM News
Last updated: 21/03/2020 8:38 AM
HM News
5 years ago
Share
SHARE

રેલવે વિભાગે રવિવારે દેશભરમાં 3700 ટ્રેનોને રદ કરવાની જાહેરાત કરી છે તો બીજી તરફ બે વિમાન કંપનીઓ ઇન્ડિગો અને ગો એરએ લગભગ એક હજાર ઉડાણો રદ કરવાનો નિર્ણય લીધો છે.

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર 22 માર્ચ એટલે કે આવતીકાલે 14 કલાકનો જનતા કર્ફ્યૂ રાખવામાં આવશે. તેને સફળ બનાવવા માટે તમામ લોકો સમર્થન આપી રહ્યા છે. એક તરફ રેલવે વિભાગે રવિવારે દેશભરમાં 3700 ટ્રેનોને રદ કરવાની જાહેરાત કરી છે તો બીજી તરફ બે વિમાન કંપનીઓ ઇન્ડિગો અને ગો એરએ લગભગ એક હજાર ઉડાણો રદ કરવાનો નિર્ણય લીધો છે.
રેલવેએ જાહેરાત કરી હતી કે રવિવારે રદ કરવામાં આવેલી ટ્રેનોમાં પેસેન્જર ટ્રેનની સાથે સાથે બીજી મેલ અને એક્સપ્રેસ ટ્રેન પણ સામેલ હશે. રેલવેના મતે શનિવાર અને રવિવાર દરમિયાન રાત્રે 10 વાગ્યાથી દેશના કોઇ પણ સ્ટેશનમાં કોઇ પેસેન્જર કે એક્સપ્રેસ ટ્રેન મળશે નહીં. રેલવે બોર્ડે શુક્રવારે જાહેર કરેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે મુંબઇ, દિલ્હી, કોલકત્તા, ચેન્નઇ અને સિકંદરાબાદમાં શહેરી રેલવે સેવાઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

રેલવે બોર્ડે આદેશમાં કહ્યું કે, રવિવારે 2400 ટ્રેન રદ કરવામાં આવશે. જોકે, રવિવારે જે પેસેન્જર ટ્રેન સાત વાગ્યે દોડતી હશે તેને ડેસ્ટિનેશન પર પહોંચાડવામાં આવશે. જે ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા ઓછી હશે તેને વચ્ચે જ રોકી દેવામાં આવશે. ઇન્ડિગો અને ગોએર પણ જનતા કર્ફ્યૂના સમર્થનમાં આવી છે. ગોએરે પોતાની તમામ સ્થાનિક ઉડાણો રદ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે ઇન્ડિગોએ ફક્ત 40 ટકા ઉડાણો સંચાલિત કરવાની વાત કરી છે. બંન્ને કંપનીઓના નિર્ણયથી રવિવારે લગભગ એક હજાર ઉડાણો રદ થઇ જશે.

જેસિકાલાલ મર્ડર કેસના મુખ્ય આરોપી મનુ શર્માની આજીવન કેદની સજા માફ
લાખો કેન્દ્રીય કર્મચારીઓને મળતા DA પર સરકાર કાલે મોટો નિર્ણય લેશે !
શિવસેનાના MLAએ CM ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો, કહ્યું- PM મોદી સાથે ફરી જોડાઓ
ગુજરાત કાપડ ઉદ્યોગને વેગવંતુ કરવા RBIની સમક્ષ રજૂઆત
નવાબ મલિકની કારણદર્શક નોટિસ પાછી ખેંચવાની હાઈ કોર્ટમાં વિનંતી
Share This Article
Facebook Email Print
Previous Article કોરોનાનો કહેર: દેશમાં અત્યાર સુધીમાં 271 લોકો પોઝિટિવ, સરકારે જાહેર કર્યો આ હેલ્પલાઇન નંબર
Next Article ગુજરાતમાં કોરોનાનો કહેર: કોરોનાના કયા શહેરમાં કેટલા કેસ સામે આવ્યા?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up