By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જરાતના ઐતિહાસિક વિજયની ઉજવણી દિલ્હીમાં : ભાજપ કાર્યાલય પહોંચશે નરેન્દ્ર મોદી, કાર્યકરોને સંબોધશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જરાતના ઐતિહાસિક વિજયની ઉજવણી દિલ્હીમાં : ભાજપ કાર્યાલય પહોંચશે નરેન્દ્ર મોદી, કાર્યકરોને સંબોધશે
GeneralGujarat NowPolitics

જરાતના ઐતિહાસિક વિજયની ઉજવણી દિલ્હીમાં : ભાજપ કાર્યાલય પહોંચશે નરેન્દ્ર મોદી, કાર્યકરોને સંબોધશે

HM News
Last updated: 08/12/2022 11:47 AM
HM News
3 years ago
Share
SHARE

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપનો રેકોર્ડ બ્રેક વિજય થયો છે.જાણે કે ગુજરાતમાં કેસરિયા આંધી ફૂંકાઈ હોય તેમ 154 બેઠકો પર ભાજપનો વિજય થયો છે.ગુજરાતમાં ભાજપના ઐતિહાસિક વિજયની સામે હિમાચલ પ્રદેશમાં ભાજપને મળેલી હારનું દુઃખ છૂપાઈ ગયું છે.આજે ગુજરાતના જ્વલંત વિજયને વધાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યલાય ખાતે કાર્યકરો,પદાધિકારીઓ અને પક્ષના ટોચના નેતાઓ સાથે જીતના ઉત્સાહને વધાવવાના છે.તેમજ કાર્યકરોને સંબોધન કરવાના છે.

ગુજરાતમાં ભાજપનો જ્વલંત વિજય

ગુજરાતમાં અત્યારસુધી સૌથી વધુ 149 બેઠક જીતવાનો રેકોર્ડ કોંગ્રેસના માધવસિંહ સોલંકીના નામે હતો.નરેન્દ્ર મોદી 2002માં જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે 127 બેઠકો મેળવી હતી અને તેમની ઇચ્છા હતી કે ગુજરાતમાં ભાજપ 150 કરતા વધુ બેઠકો પર વિજયી થાય.આ માટે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઘણા લાંબા સમયથી પક્ષના કાર્યકરો સાથે બેઠકો કરીને બુથ લેવલ અને પેજ કમિટી સુધી સતત એક્ટિવ રહ્યાં.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સતત વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠકો કરતા અને અનેક સભાઓ કાર્યક્રમોમાં હાજરી આપીને કાર્યકર્તાઓનું મનોબળ મજબૂત કરી રહ્યાં હતા.બીજી તરફ નરેન્દ્ર મોદી પણ ચૂંટણી દરમિયાન ખૂબજ પ્રયાસો કરતા જોવા મળ્યા હતા જેના ફળ સ્વરૂપે આ વખતે ગુજરાતમાં ભાજપ જ્વલંત વિજય મેળવવામાં સફળ રહ્યું છે.

સુરત DRIએ પાકિસ્તાની ખારેકનો રૂ.50 લાખનો જથ્થો પકડ્યો
ખેડુતો દ્વારા ભારત બંધ : મહારાષ્ટ્રમાં રોકવામાં આવી ટ્રેન, ઓડિશા-આંધ્ર પ્રદેશમાં હોબાળો
પાંચ વર્ષમાં ભાજપે ચૂંટણી પાછળ 3400 કરોડ, કોંગ્રેસે 1400 કરોડ ખર્ચયા
દિલ્હીના સમગ્ર ઘટનાક્રમ પર અમારી ચાંપતી નજર: સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ
કોણ છે પસમંદા મુસલમાન, જેમને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે BJP: શું તેઓ ગેમચેન્જર સાબિત થશે?
Share This Article
Facebook Email Print
Previous Article ભાજપની લહેર વચ્ચે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કિર્તિસિંહ વાઘેલાની હાર
Next Article અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર સતત બીજી વખત ભૂપેન્દ્ર પટેલની જીત માટે ક્યા કારણો જવાબદાર?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up