By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જરૂરી ચીજવસ્તુઓ પર સરકારની નજર, મુશ્કેલ સ્થિતિમાં નફાખોરી ના કરે વ્યાપારીઓઃ રામ વિલાસ પાસવાન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જરૂરી ચીજવસ્તુઓ પર સરકારની નજર, મુશ્કેલ સ્થિતિમાં નફાખોરી ના કરે વ્યાપારીઓઃ રામ વિલાસ પાસવાન
GeneralNational

જરૂરી ચીજવસ્તુઓ પર સરકારની નજર, મુશ્કેલ સ્થિતિમાં નફાખોરી ના કરે વ્યાપારીઓઃ રામ વિલાસ પાસવાન

HM News
Last updated: 25/03/2020 8:28 AM
HM News
5 years ago
Share
SHARE

પાસવાને વ્યાપારીઓને નફાખોરી ન કરવાની અપીલ કરી હતી.

નવી દિલ્હીઃ કેન્દ્રિય મંત્રી રામ વિલાસ પાસવાને બુધવારે કહ્યું કે, કોરોના વાયરસના કહેરના કારણે ઉભી થયેલી સ્થિતિમાં તમામ આવશ્યક વસ્તુઓની બજારમાં ઉપલબ્ધતા સતત જાળવી રાખવાની પ્રક્રિયા પર સરકાર દેખરેખ રાખી રહી છે. લોકોને આવશ્યક ચીજવસ્તુઓની અછત ના પડે તે માટે રાજ્ય સરકારોના સંપર્કમાં છીએ. પાસવાને વ્યાપારીઓને નફાખોરી ન કરવાની અપીલ કરી હતી.

પાસવાને એક ટ્વિટમાં જણાવ્યું કે, કોરોનાના ખતરાના કારણે ઉભી થયેલી સ્થિતિમાં તમામ આવશ્યક ચીજવસ્તુઓ બજારમાં મળી રહે તે માટે સરકાર સતત નજર રાખી રહી છે. અને કેન્દ્ર સરકાર તમામ રાજ્ય સરકારોના સંપર્કમાં છે જેથી ક્યાંય પણ કોઇ પણ ચીજવસ્તુની અછત ના સર્જાય. તમામ ઉત્પાદકો અને વ્યાપારીઓને પણ અપીલ છે કે આ મુશ્કેલ સમયમાં નફાખોરી કરે નહીં. નોંધનીય છે કે મોદી સરકારે કોરોના વાયરસના કહેરથી બચવા માટે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે.

સંસ્કાર પ્રોસેસર્સ મિલના સંચાલકોએ 5, 55, 555, નો ચેક રામ મંદિર નિર્માણમાં સમર્પિત કર્યો
મેટ્રો પ્રોજેક્ટના શ્રીગણેશ:200 ઇજનેરે આજથી મેટ્રોનું કામ શરૂ કર્યું,11 કિમીમાં 600 પીલર બનાવાશે
સ્ટારબક્સે ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ લક્ષ્મણ નરસિમ્હનને CEO તરીકે નિયુક્ત કર્યા
મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો : ફડણવીસે કહ્યું, ભાજપ અને શિવસેના દુશ્મન નથી
ચલથાણ સુગર ફેક્ટરીમાં સહકાર પેનલનો તમામ બેઠકો પર કબ્જો
Share This Article
Facebook Email Print
Previous Article બોલીવૂડ સિંગર કનિકાનો ત્રીજી વખત કોરોના રિર્પોટ પોઝિટિવ આવ્યો
Next Article અયોધ્યામાં આખરે 28 વર્ષો બાદ તંબુમાંથી અસ્થાયી મંદિરમાં સ્થાપન થયું રામલલાનું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up