By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જાણો ભગવાન શ્રીકૃષ્ણના ભાઈઓના નામ,જેમનો કંસે જેલમાં વધ કરી નાંખ્યો હતો..
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જાણો ભગવાન શ્રીકૃષ્ણના ભાઈઓના નામ,જેમનો કંસે જેલમાં વધ કરી નાંખ્યો હતો..
GeneralReligious

જાણો ભગવાન શ્રીકૃષ્ણના ભાઈઓના નામ,જેમનો કંસે જેલમાં વધ કરી નાંખ્યો હતો..

HM News
Last updated: 19/08/2022 8:50 AM
HM News
3 years ago
Share
SHARE

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.વૃંદાવન સહિત ભગવાન કૃષ્ણના તમામ મંદિરોમાં સજાવટ અને પેઈન્ટિંગનું કામ શરૂ થઈ ગયું છે.સાથે જ ઠાકોરજીના નવા કપડા સીલાઈ અને તેમાં ઝરીનું કામ થઈ રહ્યું છે. વૃંદાવનમાં કાલે 19મી ઓગસ્ટે ઠાકોરજીની જન્મજયંતિ ઉજવવામાં આવશે.ઉલ્લેખનીય છે કે ભગવાન કૃષ્ણ રાજકુમાર વાસુદેવ અને દેવકીના આઠમા પુત્ર છે.કંસે ભગવાન કૃષ્ણના જન્મની સાથે જ તેમના છ ભાઈઓને મારી નાંખ્યા હતા.આજે આપણે અહીં એ જ ભાઈઓ અંગે ચર્ચા કરીશું.

યદુ વંશમાં મહારાજા ઉગ્રસેનનો એક નાનો ભાઈ દેવક હતો.કંસ મહારાજા ઉગ્રસેનના પુત્ર હતા,જ્યારે દેવકી દેવકની પુત્રી હતી.કંસ તેની પિતરાઈ બહેન રાજકુમારી દેવકીને ખૂબ પ્રેમ કરતો હતો.તેણીએ પોતે દેવકીના લગ્ન યાદવ રાજકુમાર વાસુદેવ સાથે ધામધૂમથી કર્યા હતા.લગ્ન પછી વિદાય વખતે પોતે પોતાની બહેનને સાસરે લઈ જવા રથ ચલાવી મહેલમાંથી બહાર નીકળ્યા જ હતા કે આકાશવાણી સંભળાઈ.જેમાં કહેવામાં આવ્યું હતું કે તે જે બહેનને આટલા પ્રેમથી વિદાય આપી રહ્યો છે, તે જ બહેનના આઠમા પુત્ર દ્વારા તેની હત્યા કરવામાં આવશે.

આકાશવાણીનો અવાજ સાંભળીને કંસ એટલો ગભરાઈ ગયો કે તેણે તરત જ વાસુદેવ અને દેવકીની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા.ત્યાં તેણે નક્કી કર્યું કે તે વસુદેવ દેવકીના તમામ પુત્રોનો જન્મ થતાં જ મારી નાંખશે.આ તેને અજર અને અમર બનાવશે.

દેવકીએ નવ બાળકોને જન્મ આપ્યો

કંસના કારાગારમાં રહેલા વાસુદેવ અને દેવકીએ કુલ નવ બાળકોને જન્મ આપ્યો હતો.જેમાંથી સાત બાળકોનો જન્મ જેલમાં જ થયો હતો.આ છ બાળકોમાંથી કીર્તિમાન,સુશેણ,ભદ્રસેન,ઋજુ,સમ્માર્દન અને ભદ્રને કંસ દ્વારા જન્મતાની સાથે જ પથ્થર પર પટકીને મારી નાંખવામાં આવ્યા હતા.તો સાતમા ગર્ભને બદલી દેવાયું હતું.આ બાળકનો જન્મ ગોકુળમાં રહેતા વસુદેવની પ્રથમ પત્ની રોહિણીના ગર્ભથી થયો હતો.ગર્ભ સંકર્ષણને કારણે આ બાળકનું નામ સંકર્ષણ રાખવામાં આવ્યું હતું,જેને બલદાઉ અથવા બલરામ તરીકે પણ ઓળખવામાં આવે છે.તો આઠમા બાળક તરીકે ભગવાન કૃષ્ણ સ્વયં જેલમાં દેવકીના ગર્ભમાંથી જન્મ્યા હતા.કંસના કારાગારમાંથી દેવકી બહાર આવ્યા પછી નવમા બાળકનો જન્મ થયો હતો.આ બાળક એક છોકરી હતી.જે સુભદ્રા કહેવાઈ હતી.

કાશ્મીરમાં 4 આતંકવાદીઓ ઠાર મરાયાં : 3 જવાનો શહીદ
બિહારથી ગુજરાતમાં બાળમજૂરો લાવવામાં આવતા, CID ક્રાઇમે ઓપરેશન પાર પાડી 32 બાળકોને છોડાવ્યાં
બેંગ્લોર અને રાજસ્થાન વચ્ચે ફાઈનલમાં પહોંચવા જંગ
કોરોના સામે લડાઈ,ભારતમાં વધુ બે કોરોના વેક્સીન અને એન્ટી વાયરલ દવાને મંજૂરી અપાઈ
ઈન્ક્મટેક્સ દ્વારા માર્ચમાં પુરા થયેલા નાણાંકીય વર્ષમાં રૂા.10 લાખથી વધુના વ્યવહારોની માહિતી મંગાઇ
Share This Article
Facebook Email Print
Previous Article યુટ્યૂબરને રસ્તા વચ્ચે દારૂ પીવાનું પડ્યું ભારે,બોબી કટારિયા સામે બિનજામીનપાત્ર વોરંટ જારી
Next Article ઉત્તરપ્રદેશના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર રાજન તિવારીની ધરપકડ, જાણો પોલીસે આ માફિયા પકડવા કેવી રીતે જાળ બિછાવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up