By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જામનગરના એક જ પરિવારની ત્રણ મહિલાઓએ દ્વારકાના ભાણવડમાં ઝેરી દવા પી લેતા ચકચાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > જામનગરના એક જ પરિવારની ત્રણ મહિલાઓએ દ્વારકાના ભાણવડમાં ઝેરી દવા પી લેતા ચકચાર
GeneralSaurashtra

જામનગરના એક જ પરિવારની ત્રણ મહિલાઓએ દ્વારકાના ભાણવડમાં ઝેરી દવા પી લેતા ચકચાર

HM News
Last updated: 11/10/2021 8:18 AM
HM News
4 years ago
Share
SHARE

– એક જ પરિવારના 3 લોકોનો આપઘાત: ભાણવડના ગાયત્રીનગર વિસ્તારનો બનાવ
– ઝેરી દવા પી ત્રણ મહિલાઓએ આપઘાત કર્યો, 7 દિવસ પહેલા જામનગરથી રહેવા આવ્યા હતા
– આપઘાત અંગે ભાણવડ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ

દેવભૂમિ દ્વારકામાં ભાણવડના ગાયત્રી નગરમાં એક સાથે ત્રણ મહિલાએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.દીકરી,માતા અને દાદીએ એક સાથે આપઘાત કરી લીધો છે.ત્રણેય મહિલાઓ થોડા દિવસ પહેલા ભાણવડ તેમના સબંધીને ત્યાં આવ્યા હતા.

આજે વહેલી સવારે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.આ સમગ્ર મામલે હવે પોલીસે તપાસ હાથ ધરી છે.ત્રણેય મહિલાઓ જામનગર રહેતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.આપઘાતના બનાવથી જીલ્લામાં ચકચાર મચી ગયો છે.

આ ઘટનાની મળતી માહિતી મુજબ, મુળ જામનગરનો પરિવાર છેલ્લા એક અઠવાડિયાથી દ્વારકાના ભાણવડમાં રહેવા આવ્યો હતો.જ્યાં ગાયત્રીનગર કબ્રસ્તાન પાસેના વિસ્તારમાં દીકરી સાહિસ્તા નૂરમમાદ શેખ (ઉવ.18), માતા નૂરજહાબાનું નુરમામદ શેખ (ઉવ. 42), અને સાસુ નમબાનુ સરવણીયા (ઉવ. 63)એ એક સાથે ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું છે.આ ઘટનાની જાણ પોલીસને કરાતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને મૃતક મહિલાઓના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આત્મહત્યાનું કારણ શોધવાની કોશિશ કરી રહી છે.

જેગ્વાર કંપનીના સેલ્સ મેનેજર, ભાઈ અને ત્રણ મિત્રો પાસે ફિનલેન્ડના વિઝા અપાવવાના બહાને વિઝા કન્સલ્ટન્ટ રૂ.4.75 લાખ લઈ ફરાર
કોરોના વાઇરસે રાષ્ટ્રપતિ ભવનનાં બારણાં ખખડાવ્યા : એક મહિલાનો ટેસ્ટો પૉઝિટીવ
જયદીપને સુસાઇડ કરતો બચાવવામાં મમ્મીનો જીવ ગયો?
અરૃંધતી રોય ISI એજન્ટ છે : લોકોની તીવ્ર પ્રતિક્રિયા
ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરના અભાવે દર્દીઓ પરેશાન
Share This Article
Facebook Email Print
Previous Article BJPને ફટકો, ઉત્તરાખંડ સરકારમાં મંત્રી યશપાલ આર્ય પુત્ર સાથે કોંગ્રેસમાં જોડાયા
Next Article આર્યન ખાનની જામીન અરજી પર 13 ઓક્ટોબરના રોજ થશે સુનાવણી, NCBએ જવાબ આપવા માટે માગ્યો સમય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up