By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જીવનમાં જીવન વીમાની ઉપયોગીતા અંગે એજન્ટો માટે તાલીમ યોજાઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > જીવનમાં જીવન વીમાની ઉપયોગીતા અંગે એજન્ટો માટે તાલીમ યોજાઈ
GeneralGujarat NowSurat

જીવનમાં જીવન વીમાની ઉપયોગીતા અંગે એજન્ટો માટે તાલીમ યોજાઈ

HM News
Last updated: 22/02/2020 4:42 PM
HM News
5 years ago
Share
SHARE

ઇન્શ્યોરેન્સ, વર્લ્ડ રેકોર્ડ, સિંગાપુરમાં નોમીનેશન કરાવ્યું
સુરત, તા.૨૨
જીવન વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે. વીમો એટલે જાખમ સામે રક્ષણ. આપણને ખબર નથી કે કાલે શું થશે ? તેથી, આપણે વીમા પોલીસી દ્વારા ભવિષ્યમાં સંભવિત નુકસાનની ભરપાઇ કરવાનો પ્રયાસ કરીએ છીએ. વીમો મહત્ત્વપૂર્ણ છે, પરંતુ વ્યક્તિએ કેટલો વીમો લેવો જાઈએ ? આ નક્કી કરવું પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેથી, વીમા એજન્ટને સંપૂર્ણ તાલીમ આપવી ફરજીયાત છે. આ ઉદ્દેશ્ય સાથે, ઇનોવેટીવ થોટ પ્રોસેસ સંસ્થાના સંચાલક અને ટ્રેનર હિમાંશુ જાષીએ ૧ ઓક્ટોબર, ૨૦૧૯ થી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધી દેશભરમાં સફળ ભારત પ્રવાસનું આયોજન કયુ*. તેમણે સતત ૧૩૧ દિવસ, ૧૩૧ શહેરોમાં ૧૩૧ તાલીમ કાર્યક્રમો કરીને વીમા એજન્ટોને તાલીમ આપી. તેમણે જાતે ૨૨ હજાર કિમી વાહન ચલાવ્યું અને વીમા એજન્ટોને ઉત્સાહિત કરીને લોકોને યોગ્ય રકમનો જીવન વીમો લેવા માટે પ્રોત્સાહિત કર્યા.
સુરતમાં માહિતી આપતા હિમાંશુ જોષીએ જણાવ્યું હતું કે, જીવન વીમા સલાહકારોને ગૌરવ, સન્માન અને માન અપાવવું તે મારા જેવીનનો ઉદ્દેશ્ય છે. તેઓ દેશભરમાં તાલીમ અને પ્રેરણાદાયક કાર્યક્રમોનું આયોજન કરે છે. તેમણે કહ્નાં કે, ગયા વર્ષે કાશ્મીરમાં પુલવામામાં આતંકવાદી ઘટનામાં જાણવા મળ્યું કે ૪૪માંથી ૨૨ શહીદોનો તો જીવન વીમો હતો જ નહીં. જેમનો વીમો લેવામાં આવ્યો હતો તેઓને તેમના પાર્થિવ દેહ ઘરે પહોચે તે પહેલાં જ વીમો ચૂકવવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે તેમણે જીવન વીમા ચૂકવણીની રકમ સાંભળી ત્યારે ખૂબ જ આઘાત લાગ્યો. મોટાભાગના શહીદોનો વીમો માત્ર ૧-૨ લાખનો હતો. આટલી રકમની ચૂકવણીથી પરિવારનું શું થશે ? જ્યારે મેî વીમા એજન્ટોને પૂછ્યું કે તેમણે આટલો ઓછો જીવન વીમો કેમ આપ્યો ? કોઈ વાર કોઈ વિધવા પૂછે કે આખી જીંદગી આટલી ઓછી રકમ લઈને કેવી રીતે ચલાવાશે, તો તમે શું જવાબ આપશો ? તેમણે કહ્નાં કે અમે તો વધુ રકમના વીમાની વાત કરીએ છીએ પરંતુ લોકો સાંભળતા નથી. આ સવાલે મને કંઈક કરવા પ્રેરણા આપી. તે જ સમયે નક્કી કર્યું કે, હું અભિયાન શરૂ કરીને જીવના વીમા એજન્ટને એવી રીતે તાલીમ આપીશ કે લોકો ફક્ત તેમને સાંભળે જ નહીં પરંતુ તેમની વાતનું પાલન પણ કરે.

હિંમતનગરમાં રોડ કોન્ટ્રાક્ટરને ત્યાં ઈન્ક્મટેક્ષ વિભાગના દરોડા ! સત્ય અંધકારમય
ધર્માંતરણ કેસમાં વિદેશી મદદગારોની SIT કરશે તપાસ, ગુજરાત-મુંબઈના 8 આંગડીયાઓની થશે તપાસ
કામરેજના માંકણા ગામે આધેડ ઉપર કુહાડી વડે હુમલો કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ
ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધુ રૂપિયા 50નો વધારો ઝીંકાયો, કોમર્શિયલમાં રાહત
રશિયાએ યુક્રેનના મારિયુપોલ શહેર પર વિજયનો દાવો કર્યો
TAGGED:એજન્ટો માટે તાલીમ
Share This Article
Facebook Email Print
Previous Article દીપિકા અને રણવીર ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં રણબીર કપૂરનાં માતા-પિતા બનશે..!!
Next Article દક્ષિણ ગુજરાતમાં રાત્રિ સમયે ઠંડી અને દિવસે બળબળતો ઉનાળો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up