By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જીવના જોખમે બાતમી આપતા ખબરીને વળતર જરુરી : હાઈકોર્ટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જીવના જોખમે બાતમી આપતા ખબરીને વળતર જરુરી : હાઈકોર્ટ
GeneralMumbai

જીવના જોખમે બાતમી આપતા ખબરીને વળતર જરુરી : હાઈકોર્ટ

HM News
Last updated: 28/01/2023 5:46 AM
HM News
2 years ago
Share
SHARE

– કસ્ટમના બિનસંવેદનશીલ વર્તનની ઝાટકણી કાઢી
– 90 લાખના હીરાના માહિતી આપનારા ખબરીની વિધવાને વળતર આપવા કસ્ટમને આદેશ

મુંબઈ : સત્તાવાળાઓને મહત્ત્વની માહિતી આપવામાં ખબરીઓ મોટું જોખમ ઉઠાવે છે અને સત્તાવાળાઓએ સરકારી નીતિ અનુસાર તેમને વળતર આપવું જોઈએ એમ હાઈકોર્ટે તાજેતરમાં નિરીક્ષણ કર્યું હતું.આ કેસમાં કોર્ટે કસ્ટમ્સ ઓથોરિટીને ૨૦૧૫ની નીતિ અનુસાર ખબરીની વિધવાને વળતર આપવાનો આદેશ આપ્યો હતો.ખબરીએ રૃ. ૯૦ લાખના હીરા જ્વેલર દ્વારા દાણચોરી કરાતા હોવાની માહિતી ૧૯૯૧માં આપી હતી.

નીતિ અનુસાર વળતર મેળવવાનો કોઈ કાનૂની હક નથી પણ વળતર ફગાવવાનો અભિગમ ખબરીને હતાશ કરવા જેવો નહોવો જોઈએ.તેઓ મોટું જોખમ ખેડતા હોય છે.આ કેસમાં અઓથોરિટીએ જડ વલણ અપનાવ્યું છે.ડિપાર્ટમેન્ટે સંવેદનશીલ થઈને આ કેસ હાથ ધરવો જોઈતો હતો.

ખબરીની વિધવાએ દલીલ કરી હતી કે ૨૦૧૦માં પતિના મૃત્યુ પૂવે તે ૧૯૯૨ની ટિપ માટે વળતરને લઈને અવારનવાર જાણકારી મેળવતા હતા.તેને રૃ. ત્રણ લાખનું વચગાળાનું વળતર અપાયું હતું. ૧૯૯૨ના અકસ્માતમાં ખબરીએ આંખ ગુમાવી હોવાની પણ કોર્ટને જાણ કરવામાં આવી હતી.

ઓથોરિટીએ ખબરીની ઓળખને લઈને વાંધો ઉઠાવ્યો હતો.આ વલણને જોહુકમી ભર્યું ગણાવીને અરજદારે ઓથોરિટીએ વચગાળાનું વળતર આપ્યું હોવાની વાત પ્રત્યે ધ્યાન દોર્યું હતું. આથી કોર્ટે મહિલાનો દાવો યોગ્ય હોવાનું ઠેરવ્યું હતું.આ કેસમાં કોર્ટની મધ્યસ્થી જરૃરી છે ન્યથા ન્યાય મળશે નહીં.

સુશાંત સિંહ કેસમાં આ એજન્સી સાથે જોડાયા ગુજરાતના પાંચ અધિકારીઓ, જાણો વિગત
યુએમ રોડ પર ફ્લેટનો દરવાજા લોક થઈ જતા યુવક ફસાયો
બંને વિપક્ષ નેતાઓને કેમ કરવો પડ્યો હારનો સામનો?
સંસદમાં ભાન ભૂલી પોર્ન જોવામાં એટલા તે તલ્લીન થઈ ગયા સાંસદ, કોરોનાની પણ કરી ‘ઐસી કી તૈસી’
પરમબીરસિંહને ભાગેડું જાહેર કરી તેમની સંપત્તિ જપ્ત કરવાની સીઆઇડીની તૈયારી
Share This Article
Facebook Email Print
Previous Article જામનગરમાં સગીરને માર મારવાના કેસમાં 2 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ
Next Article પુણેના મોહસીન શેખ હત્યા કેસના તમામ 20 આરોપી નિર્દોષ જાહેર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up