By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જેટ ઍરવેઝને મોટો ઝટકો : તહસીલદારે ઍરપોર્ટ પર કંપનીનાં ચાર પ્લેન સીલ કર્યાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જેટ ઍરવેઝને મોટો ઝટકો : તહસીલદારે ઍરપોર્ટ પર કંપનીનાં ચાર પ્લેન સીલ કર્યાં
GeneralMumbai

જેટ ઍરવેઝને મોટો ઝટકો : તહસીલદારે ઍરપોર્ટ પર કંપનીનાં ચાર પ્લેન સીલ કર્યાં

HM News
Last updated: 31/01/2023 3:17 PM
HM News
2 years ago
Share
SHARE

– કર્મચારીઓએ કંપનીના વિરોધમાં ટ્રિબ્યુનલમાં રજૂઆત કરી હતી,જેને પગલે ટ્રિબ્યુનલે ગયા ઑક્ટોબર મહિનામાં કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો

મુંબઈ ,તા.31 જાન્યુઆરી 2023,મંગળવાર : જેટ ઍરવેઝ કંપનીએ એના ૩૫૦ કર્મચારીઓની ગ્રેચ્યુઇટીની રકમ અટકાવતાં રાજ્ય સરકારે એની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરીને કંપનીનાં ચાર બોઇંગ ૭૭૭ ઍરક્રાફ્ટને સીલ લગાવ્યું છે તથા કંપની જ્યાં સુધી એના કર્મચારીઓની ગ્રેચ્યુઇટી ચૂકવતી નથી ત્યાં સુધી આ સીલ હટાવાશે નહીં એમ જણાવ્યું છે.

બાળાસાહેબની શિવસેના પક્ષના પ્રવક્તા કિરણ પાવસકરે કામગારો વતીથી લડત ચલાવી હતી.જેટ ઍરવેઝે કંપનીના કર્મચારીઓને ગ્રેચ્યુઇટી ચૂકવી ન હોવાથી તેઓ પ્રોવિડન્ટ ફન્ડ અને ગ્રેચ્યુઇટી માટે કાયદેસર લડાઈ લડી રહ્યા છે.કર્મચારીઓએ કંપનીના વિરોધમાં ટ્રિબ્યુનલમાં રજૂઆત કરી હતી,જેને પગલે ટ્રિબ્યુનલે ગયા ઑક્ટોબર મહિનામાં કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.જોકે એમ છતાં ગ્રેચ્યુઇટીના પૈસા કર્મચારીઓને મળી શક્યા નહોતા.

મુંબઈ ઉપનગરીય કલેક્ટર કચેરીનાં નિધિ ચૌધરીએ જેટનાં ચાર ઍરક્રાફટ સીલ કરવાનો આદેશ આપતાં તહસીલદારે ચાર ઍરક્રાફ્ટ સીલ કર્યાં હતાં.એનું વેચાણ કંપની જ્યાં સુધી કર્મચારીઓને ગ્રેચ્યુઇટી નહીં ચૂકવે ત્યાં સુધી નહીં કરી શકાય.

જેટ ઍરવેઝે લગભગ ૨૨,૦૦૦ કર્મચારીઓની ગ્રેચ્યુઇટી ચૂકવી નથી,જેની સામે કિરણ પાવસકર કાનૂની લડાઈ લડી રહ્યા છે.

ખડગેના નિવેદન પર સંસદમાં ભારે હોબાળો ! ભાજપે કરી માફીની માંગ
જાણો, યુક્રેનના યુધ્ધપીડિતો માટે આ રશિયન પોતાનો નોબલ પુરસ્કાર વેચવા તૈયાર, 2021માં મળ્યો હતો આ નોબેલ શાંતિ પુરસ્કાર
સુરત માંગરોળનો ઈસ્માઈલ લોકોને ખવડાવતો હતો ગૌમાંસ ભરેલા સમોસા ! : પોલીસે રિક્ષામાંથી દબોચ્યો
અફઘાનીસ્તાનમાં શીખો-હિન્દુઓનો ISIS એ કર્યો સફાયો
હિંદુ વિરોધી AAP નેતા રાજેન્દ્રપાલ ગૌતમે ફરી ઝેર ઓકતા કહ્યું કે, રામચરિત માનસ દલિત વિરોધી ગ્રંથ
Share This Article
Facebook Email Print
Previous Article મુંબઈના ગુજરાતી સીએએ સુસાઇડ કેમ કર્યું?
Next Article પહેલાં ભગવાનની પૂજા, પછી પ્રદ​ક્ષિણા અને ત્યાર બાદ ચોરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up