By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જો તમારી સાથે આ ઘટનાઓ ઘટે તો સાવધાન થઈ જજો…આપે છે શનિદેવની અશુભ છાયાના સંકેત, બચવા માટે કરો આ ઉપાય
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > જો તમારી સાથે આ ઘટનાઓ ઘટે તો સાવધાન થઈ જજો…આપે છે શનિદેવની અશુભ છાયાના સંકેત, બચવા માટે કરો આ ઉપાય
GeneralNationalReligious

જો તમારી સાથે આ ઘટનાઓ ઘટે તો સાવધાન થઈ જજો…આપે છે શનિદેવની અશુભ છાયાના સંકેત, બચવા માટે કરો આ ઉપાય

HM News
Last updated: 04/06/2021 7:10 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી: શનિદેવની વક્રદ્રષ્ટિ હોય ત્યારે જીવનમાં કષ્ટો વધી જાય છે. આવામાં શનિ ગ્રહના દોષ દૂર કરવાના ઉપાય અજમાવવાથી રાહત મળી શકે છે.જે લોકોની કુંડળી નથી અથવા તો જે લોકોને શનિ દેવની વક્રદ્રષ્ટિ અંગે ખબર નથી પડતી તે લોકો કેટલાક સંકેતો દ્વારા જરૂર જાણી શકે છે કે તેમના પર શનિદેવની વક્રદ્રષ્ટિ છે કે નહીં.જ્યોતિર્વિદ મદન ગુપ્તા સપાટૂ આ અંગે જણાવે છે કે એવા કયા સંકેત છે જે જણાવે છે કે વ્યક્તિ પર શનિની કાળી છાયા છે.આ સાથે જ શનિના અશુભ પ્રભાવોને દૂર કરવાના ઉપાયો અંગે પણ જાણો.

આ ઘટનાઓ ઘટે તો ચેતી જજો..શનિના દુષ્પ્રભાવનો આપે છે સંકેત

– શનિના અશુભ પ્રભાવના કારણે વ્યક્તિને પગ સંબંધિત બીમારી થઈ શકે છે. – વ્યક્તિનું ક્ષમતા કરતા વધુ કામ કરવું અને આમ છતાં પણ તેને કામનો કોઈ શ્રેય ન મળે.
– સતત આર્થિક નુકસાન થવું કે બનેલા કામ બગડી જવા.
– ઘરના પાળતુ જાણવર (જેમ કે કાળું કૂતરું કે ભેંસ)નું મૃત્યુ થવું.
– ખુબ મહેનત કરવા છતાં વ્યક્તિને તેનું યોગ્ય ફળ ન મળે.
– કોઈ ખોટો આરોપ લાગવો અને તેના કારણે કોર્ટ કચેરીના ચક્કર લગાવવાની સ્થિતિ પેદા થવી.
– શનિના અશુભ પ્રભાવના કારણે નોકરીયાત લોકોને ઓફિસમાં પરેશાનીઓનો સામનો કરવો પડે છે.
– કોઈ મોંઘી ચીજ ખોવાઈ જવી કે ચોરી થવી.
– ઘરની દીવાલો પર વારંવાર પીપળાના છોડ ઉગી નીકળવા.
– ઘરના ખૂણામાં કરોળિયા વાંરવાર જાળા બનાવે તો સમજી લો કે ભગવાન શનિ દેવની કાળી છાયા પડવાની છે.
– કીડીનું ઉભરાવવું પણ શનિના અશુભ પ્રભાવનો સંકેત આપે છે.
– કાળી બીલાડી વારંવાર ઘરની આજુબાજુ ફર્યા કરે તે પણ શનિની કાળી છાયાનો સંકેત આપે છે.

પ્રકોપથી બચવાનો ઉપાય

રોજ હનુમાન ચાલીસા વાંચો.કાગડાને રોટલી નાખો.ભીખારી,નિર્બળ કે દુર્બળ અશક્ત વ્યક્તિ,સેવકો અને સફાઈકર્મીઓને દાન આપો.તલ,અડદ,ભેંસ,લોઢું,તેલ,કાળું વસ્ત્ર,કાળી ગાય,અને જૂતાનું દાન કરવાથી શનિ દેવનો પ્રકોપ ઘટે છે.શનિવારે એક વાટકીમાં તલનું તેલ લઈને તેમાં તમારું મોઢું જુઓ અને પછી તેને શનિ મંદિરમાં મૂકી આવો.શનિ દેવને તલનું તેલ ચઢાવો.તેનાથી શનિ દેવ તરત પ્રસન્ન થાય છે.
કાળી ચીજો જેમ કે કાળા ચણા,કાળા તલ,અડદની દાળ,કાળા કપડા વગેરેનું બને તેટલું સેવન કરો.

ગરીબોને મદદ

હંમેશા નિસ્વાર્થ ભાવથી ગરીબોની મદદ કરો.આમ કરવાથી શનિદેવ જલદી પ્રસન્ન થાય છે.તમારું કલ્યાણ થશે.આ ઉપરાંત પીપળાના મૂળિયામાં કેસર,ચંદન,ચોખા,ફૂલ ભેળવેલું પાણી ચઢાવો.શનિવારના દિવસે તલના તેલનો દીવો પ્રગટાવો અને પૂજા કરો.તેલમાં બનેલી ખાદ્ય સામગ્રી,ગાય,કૂતરો અને ભીખારીને ખવડાવો.જો શનિનો દુષ્પ્રભાવ હોય તો માંસ દારૂનું સેવન કરવું જોઈએ નહીં. આ ઉપરાંત ॐ शं शनैश्चराय नमः મંત્રનો જાપ પણ ખુબ રાહત આપશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાહુલ ગાંધીએ LGBT કોમ્યુનિટીના સમર્થનમાં કરી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ, લખ્યું- LOVE is LOVE
Next Article નરેન્દ્રભાઇને હત્યાની ધમકી આપનાર સલમાનની ધરપકડ:અનેક ગુનાઓ નોંધાયા છે : જેલમાં જવું હતું એટલે ધમકી આપ્યાનું રટણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up