By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ડોલો ભરીને તૈયાર રાખજો… ૨૮મીએ સુરતના ૭૦ ટકા વિસ્તારમાં પાણીકાપ મુકાશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > ડોલો ભરીને તૈયાર રાખજો… ૨૮મીએ સુરતના ૭૦ ટકા વિસ્તારમાં પાણીકાપ મુકાશે
Breaking NewsGeneralGujarat NowSurat

ડોલો ભરીને તૈયાર રાખજો… ૨૮મીએ સુરતના ૭૦ ટકા વિસ્તારમાં પાણીકાપ મુકાશે

HM News
Last updated: 25/02/2020 3:03 PM
HM News
5 years ago
Share
SHARE

સુરત,તા.૨૫
સુરતીવાસીઓ માટે ખુબ જ અગત્યના સમાચાર છે. સુરતના મોટા ભાગના વિસ્તારોને ૨૮મી ફેબ્રુઆરીએ પાણી આપવામાં નહીં આવે. વરાછામાં આવેલી વર્ષો જૂની પાણીની લાઈન બદલવાની ચાલતી કામગીરીને કારણે સુરતીવાસીઓને પાણી આપવામાં નહીં આવે. સુરતના ૭૦ ટકા વિસ્તારમાં પાણીકાપ કરવામાં આવ્યો છે. પાણીકાપની આ અસર સુરતમાં રહેતાં ૪૦ લાખ લોકોને થશે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ વર્ષો જૂની પાણીની પાઈપલાઈન બદલીને નવી પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. નવી પાઈપલાઈનના જોડાણની કામગીરીને કારણે આ પાણીકાપનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૪૦-૫૦ વર્ષ જૂની આ પાઈપલાઈનો બદલવાની કામગીરી મનપા દ્વારા કરવામાં આવી રહી છે. જેને કારણે હેડ વોટર વર્કસ, સરથાણા વોટર વર્કસ, ઉમરવાડા જળવિતરણ મથક, કતારાગમ, સીંગણપોર, ખટોદરા, અઠવા, ઉધના ચીકુવાડી, ઉધ્ના સંઘ, અલથાણ, ભીમરાડ, ડુંભાલ, વેસુ, કિન્નરી સહીતના જળવિતરણ મથક ખાતેથી શહેરમાં પહોંચાડવામાં આવતો પાણી પુરવઠો નહિંવત મળે જ્યારે ૨૯મીએ ઓછા પ્રેસરથી મળે તેવી શક્યતાઓ વ્યક્તે કરવામાં આવી રહી હોવાથી આ અંગેની જાણ સાથે નોંધ લેવા શહેરીજનોને સુરત મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.
રેલવે સ્ટેશનથી ચોક, ઉમરવાડા, મગોબ, ડુંભાલ, આંજણા, ભાઠેના, પાંડેસરા, ઉધના, ખટોદરા, ભેદવાડ, ચુકવાડી, મજૂરા, અઠવા, પાર્લેપોઇન્ટ, સીટીલાઇટ, અલથાણ, પનાસ, ભટાર, કતારગામ, વેડ, ડભોલી, સીંગણપોર, વેસુ, ડુમસ, ભીમપોર, દવિયર, સુલતાનાબાદ, વાંટા, પુણા, ઉમરા, પીપલોદ, વરાછા, લંબેહનુમાન રોડ, બમરોલી સહિતનો વિસ્તારમાં પાણી ઓછું મળશે.

IPLમાં સતત ચોથા વર્ષેથી નથી થઈ રહી ઓપનિંગ સેરેમની, જાણો કારણ…
નવાઝ શરીફના જમાઇની ધરપકડ બાદ પાક.માં ધમાલ
ગુજરાતના કાંઠે કોસ્ટ ગાર્ડે ડૂબતા જહાજના ૧૨ ક્રૂ મેમ્બર્સને બચાવ્યા
પરાજયના ભૂકંપથી કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીના રાજીનામા
અર્નબની ધરપકડની માંગ : મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું- કેન્દ્ર આ મામલાની નોંધ લે, અમે કાયદાકીય સલાહ પણ લઈશું
TAGGED:ડોલો ભરીને તૈયાર રાખજો.
Share This Article
Facebook Email Print
Previous Article યાર્ડમાં હડતાળનો ૭મો દિવસ…વેપારીઓ દુકાન નહીં ખોલે તો લાયસન્સ જપ્ત થશે
Next Article બગલામુખી મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાયના કોર્ટે ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up