By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તબલીગી જમાતમાંથી પાછા આવેલા તેલંગણાના ૬ લોકોના કોરોનાથી મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > તબલીગી જમાતમાંથી પાછા આવેલા તેલંગણાના ૬ લોકોના કોરોનાથી મોત
GeneralNational

તબલીગી જમાતમાંથી પાછા આવેલા તેલંગણાના ૬ લોકોના કોરોનાથી મોત

HM News
Last updated: 31/03/2020 12:22 PM
HM News
5 years ago
Share
SHARE

કાર્યક્રમમાં સામેલ ૨૦૦થી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની આશંકાથી અફરા-તફરી મચી છે

હૈદરાબાદ તા. ૩૧ : તેલંગણામાં કોરના વાયરસના ચેપથી સોમવારે ૬ લોકોના મોત થઈ ગયા.જણાવાઈ રહ્યું છે કે ,આ લોકોએ દિલ્હીના નિઝામુદ્દીનમાં આયોજિત તબલીગી જમાતના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.તેમાંથી બેના મોત ગાંધી હોસ્પિટલમાં થયા,જયારે અન્યોના મોત ક્રમશઃ અપોલો, ગ્લોબલ હોસ્પિટલ, નિઝામાબાદ અને ગડવાલમાં થયા.દેશની રાજધાની દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં મરકજ તબલીગી જમાત હેડકવાર્ટરમાં એક ધાર્મિક કાર્યક્રમના આયોજનમાં લગભગ ૩૦૦-૪૦૦ લોકો એકઠા થયા હતા.કાર્યક્રમમાં સામેલ ૨૦૦થી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની આશંકાથી અફરા-તફરી મચી છે.કોરોનાના ચેપની શકયતા બાદ અહીં ઉપસ્થિત ૧૬૩ લોકોને દિલ્હીની લોકનાયક હોસ્પિટલમાં ભરતી કરાયા છે.લોકનાયક હોસ્પિટલ તરફથી કહેવાયું છે કે, તેમને ત્યાં કોરોના સંક્રમિત ૧૭૪ દર્દી ભરતી છે,જેમાંથી ૧૬૩ નિઝામુદ્દીન વિસ્તારમાંથી જ આવ્યા છે.રવિવારે ૮૫ દર્દીઓ આવ્યા,જયારે ૩૪ને સોમવારે ભરતી કરાવાયા. મામલો કનિદૈ લાકિઅ સામે આવ્યા બાદ દિલ્હી સરકારે મરકજના મૌલાના સામે કેસ નોંધવા કહ્યું છે. મૌલાના પર આરોપ છે કે,દેશમાં લોકડાઉન હોવા છતાં પણ તેમણે આટલા મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાવ્યું સાથે જ તેના માટે કોઈ મંજૂરી પણ નહોંતી લેવામાં આવી.

શેરબજારમાં તેજીઃસેન્સેક્સ 478 પોઇન્ટ ઉછળી પ્રથમવાર 49000ની પાર ઓલટાઇમ ટાઇશેરબજારમાં તેજીઃ સેન્સેક્સ 478 પોઇન્ટ ઉછળી પ્રથમવાર 49000ની પાર ઓલટાઇમ ટાઇ
રાજદ્રોહનો કાયદો આંતરિક સુરક્ષા માટે જરૂરી, તેને રદ ન કરશો; કાયદાપંચે સજા વધારવાની કરી ભલામણ
કેજરીવાલ સાથે ભોજન કરનાર રીક્ષાચાલક મોદીનો ‘આશિક’
LRD-PSI ભરતી પ્રક્રિયામાં ભાજપના મળતિયા દુકાન ચલાવતા હોવાનો ગેનીબેન ઠાકોરનો આરોપ
લોકડાઉન : અર્થતંત્ર ઉપર અસર અંગે રઘુરામ રાજન – અમર્ત્ય સેન – અભિજીત બેનર્જીના સૂચનો
Share This Article
Facebook Email Print
Previous Article Coronaથી આવશે વૈશ્વિક મંદી પણ ભારત-ચીનને નહીં થાય અસરઃ UN
Next Article ઉત્તર કોરિયામાં કોરોનાના એક પણ કેસ નહિં હોવાનું સદંતર જૂઠાણુઃ મિડીયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up