By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દમણ પ્રશાસનની બેવડી નીતિ વિરુદ્ધ વલસાડ બલિઠા ગ્રામ પંચાયતે દમણ-બલિઠા બોર્ડર સીલ કરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > દમણ પ્રશાસનની બેવડી નીતિ વિરુદ્ધ વલસાડ બલિઠા ગ્રામ પંચાયતે દમણ-બલિઠા બોર્ડર સીલ કરી
GeneralGujarat NowSouth Gujarat

દમણ પ્રશાસનની બેવડી નીતિ વિરુદ્ધ વલસાડ બલિઠા ગ્રામ પંચાયતે દમણ-બલિઠા બોર્ડર સીલ કરી

HM News
Last updated: 20/05/2020 9:03 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ, 20 મે : બલીઠા ગ્રામ પંચાયતે દમણની ચેકપોસ્ટનો માર્ગ બંધ કરી દીધો,સ્થાનિકોને દમણમાં પ્રવેશ ન અપાતા ત્યાંના લોકો પણ આવી શકશે નહીં.વલસાડ જિલ્લાના વાપી તાલુકાના બલિઠા ગામ અને દમણને જોડતી સરહદને બલિઠા ગ્રામપંચાયતે સીલ કરી દીધી છે.દમણ પ્રશાસન દ્વારા ગુજરાતના લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી.ઉદ્યોગોમાં આવતી ટ્રકના ડ્રાઈવરને ને જ એન્ટ્રી આપવામાં આવે છે.ક્લીનરને બલિઠા ગામમાં જ રહેવું પડે છે.આ કોરોના સંક્રમણની દહેશત હેઠળ પંચાયતે વલસાડ કલેકટર સાથે આ અંગે રજૂઆત કરી હતી.જે બાદ આ બોર્ડરને સીલ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, દમણ પ્રશાસનની બેવડી નીતિન કારણે વાપીના અને દમણમાં વેપાર ધંધો કરતા વેપારીઓને પ્રશાસન દમણમાં પ્રવેશ આપતું નથી. જેને કારણે તેઓને પારાવાર નુકસાન થયું છે.એ જ રીતે કુંતા,વટાર અને અન્ય ગામલોકોને પણ દમણમાં પ્રવેશ આપવામાં આવતો નથી.જેને કારણે દમણની કંપનીઓમાં નોકરી કરતા કામદારો,દમણમાં બેન્ક એકાઉન્ટ ધરાવતા તેમજ અનાજ કરીયાણું અને આરોગ્યની સેવા મેળવવા માંગતા લોકોની હાલત કફોડી થઈ છે.ત્યારે,બલિઠા ગ્રામ પંચાયતે દમણ પ્રશાસન સામે પાણી બતાવી શાન ઠેકાણે લાવવાની પહેલ કરી છે.જે કદાચ આગામી દિવસોમાં અન્ય ગ્રામપંચાયત પણ બતાવશે તો દમણના લોકોને અને ઉદ્યોગોના માલવાહક વાહનોને દમણ બહાર નીકળવું મુશ્કેલ બનશે.

પરંતુ તેનું કોઇ નિરાકરણ ન આવતાં આખરે બલીઠા ગ્રામપંચાયતે દમણ ચેકપોસ્ટનો માર્ગ બંધ કરી દીધી હતી.આ બાબતે બલીઠાનાં સરપંચ મનીષ પટેલે જણાવ્યું કે બલીઠાથી દમણ જતી ટ્રકોનાં કલીનરોને આટિયાવાડ ચેકપોસ્ટ ઉપર જ દમણ પોલીસ વિભાગ દ્રારા ઉતારી દેવામાં આવે છે.તેનાં કારણે 15થી વઘારે ટ્રકોનાં કલીનરો બલીઠા વિસ્તારમાં ફરતાં હોય છે.આ બાબતે દમણ પ્રશાસકને જિલ્લા કલેકટર દ્રારા જાણ કરાઇ હતી પરંતુ આજદિન સુધી કોઇ પગલાં ભરવામાં ન આવતાં અમે માર્ગ બંધ કરી દીધો છે.

બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટની મિટિંગ મળી, નવા ટ્રસ્ટીઓની વરણી કરાઈ
કમોસમી વરસાદ બાદ ફરી કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે, ગાઢ ધુમ્મસ છવાઈ જતાં અમદાવાદમાં વહેલી સવારથી હિલ સ્ટેશન જેવું વાતાવરણ
લોકડાઉન વ્‍હેલી તકે ઉઠાવી લ્‍યો નહિંતર દેશના અર્થતંત્રની કેડ ભાંગી જશેઃ IIM
કોરોનાના વધતા કેસોને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ, PM મોદીએ આજે ​​સાંજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
કૉર્ટના નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદ પરથી આપ્યું રાજીનામું
Share This Article
Facebook Email Print
Previous Article રોલ્સ રોયસ કોરોના મહામારીને કારણે 9,000 કર્મચારીઓની છટણી કરશે
Next Article કોરોના વિસ્ફોટ : છુટછાટ ભારે પડી : દેશમાં કેસોનો એક દિવસનો વિક્રમજનક આંક ૫,૬૧૧ પર પહોંચ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up