By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દર મહિને શિવરાત્રિ આવે પણ વર્ષમા એક જ વાર મહાશિવરાત્રિ આવે, શું છે આ દિવસની મહિમા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > દર મહિને શિવરાત્રિ આવે પણ વર્ષમા એક જ વાર મહાશિવરાત્રિ આવે, શું છે આ દિવસની મહિમા
GeneralReligious

દર મહિને શિવરાત્રિ આવે પણ વર્ષમા એક જ વાર મહાશિવરાત્રિ આવે, શું છે આ દિવસની મહિમા

HM News
Last updated: 11/03/2021 7:35 AM
HM News
5 years ago
Share
SHARE

દેવોના દેવ મહાદેવની માણસ જ નહી રાક્ષસ પણ પૂજા કરે છે.ભોલેનાથને ભોળાનાથ અમથા નથી કહેવાતા એ ભોળા છે કે જે રાક્ષસને પણ અમર થવાનું વરદાન આપી દે છે.તેની પૂજા વિધિ ખુબ જ સરળ છે.શિવલિંગ પર એક લોટો જળ ચડાવવા માત્રથી જ મનુષ્ય સફળતા પ્રાપ્ત કરે છે.સાચા મનથી શિવજીને માત્ર યાદ કરવાથી શિવ પ્રસન્ન થઇ જાય છે અને આપણી ઇચ્છા મુજબ વરદાન આપે છે.

હિન્દુ પંચાગ મુજબ ભોળાનાથની પૂજા સામગ્રીમાં બીલીપત્ર,મધ,દૂધ,દહીં,સાકર અને ગંગાજળથી માત્ર જલાભિષેક કરવાથી શિવભકતોનો બેડો પાર થઇ જાય છે,ભગવાન શિવજીના 1ર જયોતિલિંગની પૂજાનો અનેરો મહિમા છે.સોમનાથ,મલિકકાર્જુન, મહાકાલેશ્ર્વર,ઓમકારેશ્ર્વર,કેદારનાથ,ભીમાશંકર,કાશી વિશ્ર્વનાથ,ત્રયંબકેશ્ર્વર,વૈદ્યનાથ,નાગેશ્ર્વર,રામેશ્ર્વર,ઘૃષ્ણેશ્ર્વર જેવા જયોતિલિંગો છે જેના દર્શન માત્રથી વ્યકિતના બધા જ પાયોમાંથી મુકિત મળી જાય છે.જેનો પરિવારના તમામ સભ્યો પૂજાય તેવા એક માત્ર મહાદેવ પરિવાર છે.ભગવાન શિવનો પરિવાર અને પરિવારની વિશિષ્ઠતાને કયાંય જોટો મળે તેમ નથી.આપણે રામ-કૃષ્ણ-બુધ-મહાવિર-હનુમાન-સ્વામિનારાયણ એ તમામ માત્ર એક-એક જ પૂજાય છે એમના પરિવારનો એક પણ સભ્ય પૂજાતો નથી.પરંતુ જેના પરિવારના તમામ સભ્યો પૂજાય એવો એક માત્ર પરિવાર છે અને તે છે શિવપરિવાર.

શિવ પરિવારની ખાસ વિશેષતા એ છે કે, શિવ પરિવારના તમામ સભ્યો પોત-પોતાની વિશિષ્ટતાથી સ્વતંત્ર રીતે યા સંયુક્ત રીતે દેવ તરીકે પૂજનીય રહ્યા છે.શિવની પૂજા આદ્યદેવ તરીકે મહાદેવના રૂપમાં અને શિવા અર્થાત માતા પાર્વતીની પૂજા આદ્યશકિત મહાદેવી રૂપે આપણે કરીએ છીએ.શિવ પરિવારમાં માતા અનપૂર્ણા દેવી સ્વરૂપ, માતા ભવાની સ્વરૂપ પાર્વતીજીનું સ્થાન અદ્વિતીય છે.આપણે ત્યાં બહેનોમાં જયા પાર્વતીનું વ્રત અત્યંત પ્રસિદ્ધ છે.આપણી લગ્ન વ્યવસ્થા,પતિપત્ની સંબંધો, પારિવારિક જીવન અને ગૃહસ્થાશ્રમનાં સંદર્ભમાં પાર્વતીપૂજનના તહેવારો આપણો વ્રત તરીકે ઉજવીએ છીએ. પાર્વતીજીનું એક નામ ગોરી પણ છે.આપણી બહેનો ગૌરીવ્રત પણ ઉજવે છે.આ ગૌરીવ્રત વિવાહ,સુહાગ રક્ષા અને પારિવારિક સુખાકારી માટે કરવામાં આવે છે. શિવમંદિરમાં પાર્વતીજીની મૂર્તિનું સ્થાપન અનિવાર્ય છે.આપણી બહેનોઆ જગત જનની માતા પાર્વતીજી પાસે જ અધિકારથી માંગી શકે છે.

રિધ્ધિ દે, સિધ્ધિ દે, અષ્ટ-નવ નિધિ દે વંશ મેં વૃધ્ધિ દે બાકબાની,

હદય મેં જ્ઞાન દે, ચિતમેં દયાન દે, અભય વરદાન દે શંભુરાની,

દુ:ખ કો દુર કર, સુખ ભરપુર કર, આશા સંપૂર્ણ કર દાસ જાણી,

સજન સે હીત દે, કુટુંબ સે પ્રિત દે, જંગમેં જીત દે મા ભવાની.

શિવપુત્ર ગણપતિદાદાની પૂજા-આરાધના તો કોઈપણ કાર્યના પ્રારંભે આપણે કરીએ છીએ.વિઘ્નહર્તા ગણપતિ મહારાજની સ્તુતિ અને પૂજન અર્ચન બાદ જ તમામ પ્રકારના શુભ કાર્યો કરવાની ભારતીય સંસ્કૃતિ અને ધર્મની વિશિષ્ટ અને પરંપરાગત પ્રણાલી છે. કોઈપણ ધર્મ કે જાતિના ભેદભાવ વગર તમામ વર્ગના લોકો ગણપતિ મહારાજની આરાધના કરે છે. આપણે ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ અને ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પણ કરીએ છીએ.એની પૂજા કોઈકરે છે.

ગૌરી તારા પુત્રને સમરે મધુરા મોર દિવસે સમરે હાટ વાણિયા, રાતે સમરે ચોર. સ્વયં શિવજીએ પોતાના સ્વમુખે કોઈપણ કાર્યના પ્રારંભે ગણપતિ પૂજન કરવાની વાત કરી છે.પોતાના પુત્રને હિન્દુ સંસ્કૃતિમાં આટલા પ્રતિષ્ઠિત કરવા એ કોઈપણ પિતાએ પોતાના પુત્રની પ્રતિષ્ઠા માટે કરેલા પુરુષાર્થ કે પ્રયત્નોમાં અસારાધારણ અને અદ્વિતીય છે. કથાકારો હળવી વિનોદી શૈલીમાં ટકોર કરતાં કહે છે કે શિવજીએ ગણપતિનો શિરછેદ કરેલો.તે ભૂલ બદલ પાર્વતીજી અને ગણેશજી પ્રત્યેના પ્રાયતિનો બદલો આપવા માટે આ પ્રમાણે કર્યું.અહીં શિવજી એ શીખવે છે કે દરેક પિતાએ પોતાના સંતાનના સર્વાગી વિકાસ માટે શું શું કરવું જોઈએ.

કોઈપણ દેવી-દેવતાનું મંદિર હોય, ગણપતિદાદા તો અવશ્ય હોય જ. યજ્ઞ, હોમ, હવન, પૂજા-પાઠ, વ્રત, આરાધના, વગેરે માં ગણપતિદાદા નું સ્થાપન તો સૌપ્રથમ જ કરવામાં આવે છે. ગણપતિજી સુરક્ષા અને અશુભ તત્ત્વોનો નાશ કરનાર દેવતા છે. આપણે ગણપતિજીને પ્રાર્થના કરીએ છીએ.

વિધ્નેસ્વરાય વરદાય સુરપ્રિયાય, લંબોદરાય સકલાય જગદિદ્ધતાય,

નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય, ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે

ભકિતાથ નાશ ન કરાય, ગણેશ્વરાય સર્વેશ્વરાય સુખદાય સુરેશ્વરાયા

વિદ્યાધરાય વિકટાય ચ વામનાય, ભકિત પ્રસન્ન વરદાય નમો નમસ્તે.

શિવજીના પુત્ર કાર્તિક સ્વામી ષડાનન સુરસેની તરીકે ઓળખાય છે. તેઓ દેવસેનાની રક્ષા માટે દેવસેના ના અધિપતી છે. તેઓની વંદના દેવગણ અને સુરગણ કરે છે. કાર્તિક સ્વામીની પૂજા ખાસ કરીને દ.ભારતમાં વિશિષ્ટ રીતે કરાય છે. શ્રી કાર્તિકસ્વામી સાથે મલ્લિકાર્જુન જયોતિર્લિંગ કથા જોડાયેલી છે.

ભગવાન શિવનો મહિમા તો સર્વવિદિત છે. એનો મહિમા જેટલો ગાઈએ તેટલો ઓછો છે. દરેક ગામ, લત્તો કે વિસ્તારમાં ભગવાન શિવનું મંદિર અવશ્ય હોય જ છે.કલ્યાણકારી,મોક્ષના દેવતા,ભયસૂચક સિગ્નલો રાખી, એમની સાથે સંબંધ રાખી મેત્રીના માધ્યમ દ્વારા અનિષ્ટોનો નાશ કરનારા દેવાધિદેવ મહાદેવ નો મહિમા તો સર્વવ્યાપક અને સચરાચર છે.શંકરાચાર્યજીના મતાનુસાર શિવ માનસપૂજાથી પણ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. શિવ એ આદિ, અનાદિ અને અવિનાશી તત્ત્વ છે.એનું પુજન આપણે લિંગ સ્વરૂપે જ કરીએ છીએ.સોમનાથ થી શરૂ કરીને શેરીના શિવ મંદિરોમાં માત્ર શિવલિંગની જ પુજા થાય છે.સંહાર દ્વારા કલ્યાણ કરનારા શિવની પૂજા દર સોમવારે અને શ્રાવણ માસમાં વિશેષ રૂપે થાય છે.એમની પૂજા સવારે,સાંજે, અને રાત્રે પણ થાય છે.ચારેય પ્રહરએમની પૂજા થઈ શકે છે.

અહો કૃપાલ નેત્રભાલ, નિપુર્ણમ્ નિરંજનમ્, ત્રિલોકપાલ, વ્યાલમાલ, કષ્ટકાલ ભંજનમ્

ત્રિશુલધારી, ભુતવારી, અર્ધચંદ્ર શેખરમ, વેદાંત શાસ્ત્ર શોધયું, નમામિ નાથ શંકરમ્…

શિવ પરિવારના સદસ્યો તો પૂજાય જ છે સાથે સાથે એની પુત્રવધુઓ અર્થાત્ ગણપતિદાદાની પત્નીઓ રિધ્ધિા અને સિદ્ધિ પણ પૂજાય છે. એટલું જ નહીં શિવ પરિવારના સભ્યોના જૂદા જૂદા વાહનોની પણ આપણે ત્યાં પૂજા થાય છે.શિવજીનું વાહન નંદી અને માતા પાર્વતીનું વાહન સિંહ છે.એ જ રીતે ગણપતિજીનું વાહન ઉંદર અને કાર્તિક સ્વામિનું વાહન મોર છે.આ ચારેયનાં સ્વભાવમાં કેટલી ભિન્નતા છે.અલગ અલગ પ્રકૃતિના હોવા છતાં શિવ પરિવારમાં એ કેવા સંપીને સાથે રહે છે! નંદી અને સિંહને જે રીતે વેર છે એ જ રીતે ઉંદર અને મોર પણ એકબીજાના જાની દુશ્મન છે.આમ છતાં સંપીને રહે છે.આમ તેઓ ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળાએ પણ સાથે કઈ રીતે રહેવું એ શીખવે છે.આધુનિક પરિવારમાં જયારે સંયુક્ત પરિવાર પ્રથા તુટી રહી છે એવા સંજોગોમાં શિવ પરિવારના વાહનરૂપી પ્રાણીઓ આજની યુવા પેઢીને સંપીને સાથે રહેવાનો સંદેશ આપે છે.

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ
CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article HM BREAKING : ડેલકર આત્મહત્યા કેસમાં દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ સહીત નવ જણાની સંડોવણી : વાંચો વિગતે કોણ કોણ છે આત્મહત્યા કેસમાં ત્રાસ આપનારા
Next Article આજે મહાશિવરાત્રી પર્વ ની ઠેરઠેર ઉજવણી, શિવાલયો હરહર મહાદેવના નારાથી ગાજી ઉઠ્યા ! સોમનાથમાં ભાવિકો ઉમટ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

3 weeks ago

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

3 weeks ago

“આઈ લવ મુહમ્મદ” બાદ હવે “આઈ લવ મહાદેવ”ના પોસ્ટરોને લઇ મુંબઈના રસ્તાઓ પર ધમાલ

3 weeks ago

ઇઝરાયલ વેસ્ટ બેન્ક પર કબજો નહીં કરી શકે : ડોનાલ્ડ ટ્રમ્પ મુસ્લિમ દેશોના દબાણમાં !

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up