દિલ્હીમાં 2 મહિના સુધી મળશે ફ્રી અનાજ, ઓટો-ટેક્સીવાળાના મળશે 5000

HM News
0 Min Read

દિલ્હીમાં કોરોનાના કેસ ફાટી નીકળવાના કારણે લાદવામાં આવેલા લોકડાઉનમાં નાણાંકીય કટોકટીનો ભોગ બનેલા નબળા વર્ગના લોકો માટે મુખ્યમંત્રી કેજરીવાલની સરકારે મંગળવારે બે મોટા નિર્ણયો લીધા હતા.આ અંતર્ગત દિલ્હીમાં આશરે 72 લાખ રેશનકાર્ડ ધારકોને બે મહિના માટે મફત અનાજ આપવામાં આવશે.આ સિવાય કેજરીવાલ સરકારે એવો નિર્ણય પણ કર્યો છે કે તે ઓટો-ટેક્સી ડ્રાઇવરોને 5-5 હજાર રૂપિયાની આર્થિક સહાય પણ કરશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *