By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દિલ્હી સરકારે દારૂમાં રોકડી કરવા ૭૦ ટકા કોરોના ટેક્ષ ઝીંકયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દિલ્હી સરકારે દારૂમાં રોકડી કરવા ૭૦ ટકા કોરોના ટેક્ષ ઝીંકયો
GeneralNational

દિલ્હી સરકારે દારૂમાં રોકડી કરવા ૭૦ ટકા કોરોના ટેક્ષ ઝીંકયો

HM News
Last updated: 05/05/2020 9:58 AM
HM News
5 years ago
Share
SHARE

શરાબીઓને માલ મળશે, સરકારને આવક થશે : કેજરીવાલ

દિલ્હીમાં મંગળવારથી પરમીટ પર મળતી શરાબ વધુ મોંધી થશે.સરકારે દારૂ ના વેચાણ ઉપર કોરોના ફી તરીકે ૭૦ ટકા વધારીની ડયુટી વેચાણ ઉપર નાંખી હોવાનું રાજધાનીના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.સરકારના આ પગલાથી મહેસુલની આવકમાં જબ્બર વધારો થશે કોરોના વાયરસના લોકડાઉનના કારણે મહેસુલી આવકમાં જે ફટકો પડયો છે.તે શરાબ ઉપરની વધારાની ડયુટીથી સરભર થઇ જશે.

શરાબની બાટલી પર છપાયેલી એમઆરપી પર સ્પેશ્યલ કોરોના ફ્રી તરીકે ૭૦ ટકા ડયુટી વસુલવામાં આવશે આ નવો ભાવ આજે મંગળવાર તા. પ મેના દિવસથી લાગુ પડશે.દિલ્હીના અરવિંદ કેજરીવાલની રાજય સરકારે લીધેલા આ ક્રાંતિકારી નિર્ણય અંગે દેશભરમાં સોશ્યલ મીડીયા ભારે મુંઝાવાત ઉભો થયો છે.

એક કોમેન્ટમાં જણાવ્યું છે કે દિલ્હી સરકારના આ પ્રજાહિતના ગણાય એવા આકરા અને સ્પષ્ટ નિર્ણયથી દારૂ ના કાળા બજારની શકયતા નહિવત બનશે. શરાબની તમામ દુકાનો ખોલી નાખવાના નિર્ણયથી પ્યાસીઓમાં દોડધામ નહિ થાય અને સરકારે આ રસ્તે એક નવા પ્રકારની જ આવક ઉભી કરવાનો વિકલ્પ શોધી કાઢયો છે.દિલ્હીમાં શરાબીઓને માલ મળી જશે અને સરકારને આવક થશે.

દિલ્હીમાં કોરોના વાયરસની વર્તમાન પરિસ્થીતીમાં જોવા જઇએ તો અત્યારે દરરોજના ૩૪૯ નવા દર્દીઓ નોંધાય છે.સોમવાર સુધીમાં સંક્રમિત દર્દીઓનો આંક ૪૮૯૮ સુધી પહોચ્યો છે.જો કે છેલ્લા ૪૮ કલાકમાં એકપણ મૃત્યુ નોંધાયું નથી. મૃત્યુનો આંક ૬૪ પર અટકીને ઉભો છે.૬૯ દર્દીઓ સોમવારે ભયમુકત જાહેર કરાયા હતા.અત્યાર સુધીમાં કોરોના ૧૪૭ દર્દીઓ સંપૂર્ણ સાજા થયા છે.અત્યારે દિલ્હીમાં ૩૪૦૩ દર્દીઓની સારવાર ચાલી રહી છે. ૬૪૦ મૃત્યુમાં ૫૫ તો અન્ય જીવલેણ બિમારીથી મોત થયાં છે.

રામનવમી, હનુમાન જયંતી પછી હજી પણ દેશમાં કોમી-રમખાણો ચાલુ રહ્યાં છે
સાયણની જીવનરક્ષા હોસ્પિટલમાં ઓલપાડના MLA મુકેશ પટેલની ગ્રાન્ટમાંથી હોસ્પિટલને એમ્બ્યુલન્સ સહાય
જાણો, આ દેશ પાસે સ્ટુડન્ટસની પરીક્ષાના પેપર છાપવાના પણ પૈસા નથી, એક સમયે ઉડતી હતી સમૃધ્ધિની છોળો
ગુજરાતથી મહારાષ્ટ્રમાં પાસ વિના નો એન્ટ્રીથી વાહનોની લાંબી કતારો
રૂઝાન આવવાના શરુ : મહિલા અનામત પર ગઠબંધન I.N.D.I.A.માં ડખા : સપા, RJD અને JDUની બનશે મુશ્કેલી
Share This Article
Facebook Email Print
Previous Article રૂપાણી સરકારનો મોટો નિર્ણય : ગુરુવારથી એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકાશે, શરતો લાગૂ
Next Article હપ્તા ભરવામાં વધુ ૩ માસની છૂટ મળશે : રિઝર્વ બેંક રાહત આપવા વિચારે છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up