By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દિલ્હી હિંસામાં ભાજપના એક સભ્યએ લાલકિલ્લા હિંસામાં ઉશ્કેરાટ સર્જવા એજન્ટ તરીકે કામ કર્યુ હતું : સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરતા મચ્યો ખળભળાટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દિલ્હી હિંસામાં ભાજપના એક સભ્યએ લાલકિલ્લા હિંસામાં ઉશ્કેરાટ સર્જવા એજન્ટ તરીકે કામ કર્યુ હતું : સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરતા મચ્યો ખળભળાટ
GeneralNational

દિલ્હી હિંસામાં ભાજપના એક સભ્યએ લાલકિલ્લા હિંસામાં ઉશ્કેરાટ સર્જવા એજન્ટ તરીકે કામ કર્યુ હતું : સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરતા મચ્યો ખળભળાટ

HM News
Last updated: 27/01/2021 10:32 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી તા.27 : દિલ્હીમાં ખેડુતોની ટ્રેકટર પરેડ દરમ્યાન હિંસા ફાટી નીકળી હતી તેને લઈને ભાજપના જ સીનીયર નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ખળભળાટ સર્જતુ ટવીટ કરીને વડાપ્રધાન કાર્યાલયના સીનીયર વર્ગ સાથે સંકળાયેલ ભાજપ નેતા સામે આંગળી ચીંધી છે.આ પ્રકારની ચર્ચા અફવા છે પરંતુ તેની ઝીણવટભરી ચકાસણી કરવાની માંગ કરી છે.સુબ્રમણ્યમ સ્વામીના ટવીટે ખળભળાટ સર્જયો છે અને રાજકીય વિવાદ પણ ઉભો થવાની પણ આશંકા છે.ટવીટમાં તેઓએ એમ કહ્યું છે કે ચર્ચા છે- કદાચ ખોટી પણ હોઈ શકે- કે વડાપ્રધાન કાર્યાલયમાં ઉચ્ચસ્થાને બીરાજતી વ્યક્તિ સાથે ધરોબો ધરાવતા ભાજપના એક સભ્યએ લાલકિલ્લા હિંસામાં ઉશ્કેરાટ સર્જવા એજન્ટ તરીકે કામ કર્યુ હતું.આ બાબતની તપાસ કરીને જાણ કરવાની માંગ કરી છે. દિલ્હી હિંસામાં કોનો દોરીસંચાર હતો તે વિશે અનેકવિધ અટકળો પ્રવર્તી રહી જ છે.ખેડૂત આંદોલન બે માસથી ચાલતુ હતું અને શાંતિપૂર્ણ જ રહ્યું હતું ત્યારે એકાએક પલિતો કેવી રીતે અને કોણે ચાખ્યો તે વિશે સવાલ ઉઠવા લાગ્યા જ હતા તેવા સમયે ભાજપના નેતાના ટવીટથી રાજકીય ખળભળાટ સર્જાયો છે.

બ્રિટનની સ્કૂલોમાં હિન્દુ વિદ્યાર્થીઓ પર ધર્માંતરણ માટે દબાણ
સ્પાઈસ જેટના વિમાનમાં ધુમાડા, ફ્લાઈટ દિલ્હી પરત ફરી
અમદાવાદ : એવું કામ કર્યું કે પોલીસનો બાતમીદાર જ બની ગયો આરોપી
આજથી ૩૯૨ તહેવાર સ્પેશિયલ ટ્રેનો શરૂ
IPLમાં મારું ગૌરવ ન જળવાતા ખસી જવાનો નિર્ણય લેવો પડયો : ગેલનો ખુલાસો
Share This Article
Facebook Email Print
Previous Article સુરત ઈન્ક્મટેક્ષ અધિકારીઓ શોધવા ગયા કાળું નાણું પણ દીયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશન પેઢીમાં દારૂની 15 બોટલો મળી, એક બુકમાં દારૂનો હિસાબ જોઈ અધિકારીઓ ચોંક્યા
Next Article સુરતમાં કેનેરા બેંકના મેનેજર પાર્થ મોદીએ ઘરના ધાબા પર જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up