By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દેખાઈ રહી છે તબલીગ જમાત કાંડની અસર, દેશમાં ૫૨૯૦ લોકો થયા કોરોનાનો શિકાર, ૧૬૨ લોકોના મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દેખાઈ રહી છે તબલીગ જમાત કાંડની અસર, દેશમાં ૫૨૯૦ લોકો થયા કોરોનાનો શિકાર, ૧૬૨ લોકોના મોત
General

દેખાઈ રહી છે તબલીગ જમાત કાંડની અસર, દેશમાં ૫૨૯૦ લોકો થયા કોરોનાનો શિકાર, ૧૬૨ લોકોના મોત

HM News
Last updated: 08/04/2020 7:36 AM
HM News
5 years ago
Share
SHARE

દેશભરમા ૨૧ દિવસના લોકડાઉન બાદ પણ ભારતમા કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.સરકાર સતત આ મહામારીથી બચવા લોકોને ઘરે જ રહેવા અપીલ કરી રહી છે.તેમ છતા દેશમા કોરોના વાયરસના વધતા કેસોના લીધે ભયનો માહોલ છે.સરકાર માટે આ સ્થિતિ હાલ મોટો પડકાર બન્યો છે.જેમા દેશમા અત્યાર સુધી ૫૨૯૦ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.જેમા ૧૬૬ લોકોના મોત થયા છે.જેમા ૪૦૦ થી વધુ લોકો સાજા થયા છે.

હાલ દેશમા કોરોના પોઝીટીવ સૌથી વધારે દર્દી મહારાષ્ટ્રમા ૧૧૬૧ છે. જેમાં ૬૪ લોકોના મોત થયા છે.તેની બાદ તમિલનાડુમા ૬૯૦ કોરોના પોઝીટીવ દર્દી છે જેમા ૭ લોકોના મૃત્યુ થયા છે.દિલ્હીમા ૬૦૬ કોરોના દર્દીઓ છે જેમાં ૯ લોકોના મૃત્યુ થયા છે.

આ ઉપરાંત તેલંગાનામા ૪૦૪, રાજસ્થાનમા ૩૪૩,કેરલમા ૩૩૬, ઉત્તર પ્રદેશમા ૩૩૨,આંધ્રપ્રદેશમા ૩૨૪,મધ્ય પ્રદેશમા ૨૮૦,ગુજરાતમા ૧૬૯, હરિયાણામા ૧૨૯,જમ્મુ કાશ્મીરમા ૧૨૫, પંજાબમા ૯૯,પશ્ચિમ બંગાળમા ૮૭,ઓરિસ્સામા ૪૨, બિહારમા ૩૪,ઉત્તરાખંડમા ૩૧,અસમમા ૨૮,ચંદીગઢમા ૧૮, લદાખમા ૧૪, હિમાચલ પ્રદેશમા ૨૭, છતીસગઠમા ૧૦,અંદમાન નીકોબારમા ૧૦,ગોવામા ૭,પોંડેચરીમા ૬,ઝારખંડમા ૪,મણીપુરમા ૨,ત્રિપુરામા ૧, મિઝોરમમા ૧,અરુણાચલ પ્રદેશમા ૧ કોરોનાનો દર્દી નોંધાયો છે.આ ઉપરાંત દિલ્હીના નિઝામુદ્દીન મરકજમા ૧૩ થી ૧૫ એપ્રિલના દરમ્યાન એકત્ર થયેલા તબલીગ જમાતના ૩૦૦૦ થી વધારે લોકોના લીધે દેશમાં અનેક રાજ્યોમા કોરોના કેસમા ઝડપી વધારો થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય કે કોરોના વાયરસથી બચવા માટે ભારતમા ૨૧ દિવસનો લોકડાઉન કરવામા આવ્યો છે.જે ૨૫ માર્ચથી શરૂ થઈને ૧૪ એપ્રિલ સુધી ચાલશે.જો કે કોરોના વાયરસના લીધે ૧૮૩ દેશોના ૭૫,૮૦૦ લોકોના મોત થયા છે.તેમજ ૧૩.૫ લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે.

કોરોના કાળમાં કમાયેલી નફાખોરી હવે EDની તપાસ હેઠળ આવશે
મોદીના નવા પ્લેનમાં સ્વિમિંગ પૂલ, જેમાં નહાતા વિદેશ જાય છે : અધિર રંજન ચૌધરી
મોદીનું ‘બખ્તરિયું’ વિમાન આજે દિલ્હી આવશે, 8000 કરોડમાં બનેલા આ વિમાનનો એક કલાકનો ખર્ચ રહેશે 1.30 કરોડ
સમગ્ર અમદાવાદમાં ઉચાટ : બજારોમાં ભીડ, પેનિકમાં ખરીદી
ભારત અને ઑસ્ટ્રે. બંને મહિલા ટી-૨૦ વર્લ્ડકપની સૌથી પ્રભાવિત ટીમો : બ્રેટ લી
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતમાં એકજ દિવસમાં વધુ ૩૩ કોરોના પોઝિટિવ કેસ : ચારના મોત
Next Article કોરોનાઃ હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા મળતાં જ ટ્રમ્પના સૂર બદલાયા, કહ્યું- મોદી શાનદાર નેતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up