By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દેશની 100 વર્ષથી વધુ જૂની પ્રમુખ મસ્જિદોના સર્વેની માગણી, સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દેશની 100 વર્ષથી વધુ જૂની પ્રમુખ મસ્જિદોના સર્વેની માગણી, સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ
GeneralNational

દેશની 100 વર્ષથી વધુ જૂની પ્રમુખ મસ્જિદોના સર્વેની માગણી, સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ

HM News
Last updated: 28/05/2022 6:52 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : તા.28 મે 2022,શનિવાર : દેશભરમાં ચાલી રહેલા મંદિર-મસ્જિદ વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં એક PIL દાખલ કરવામાં આવી છે.તેમાં માંગ કરવામાં આવી છે કે,દેશની 100 વર્ષથી જૂની બધી પ્રમુખ મસ્જિદોનું સર્વે કરાવવામાં આવે આ માટે ભારતીય પુરાતત્વ વિભાગ(ASI)ને આદેશ આપવામાં આવ્યો છે.આ PILમાં માગ કરવામાં આવી છે કે,સુપ્રીમ કોર્ટ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અથવા કોઈ અન્ય સંસ્થાને આદેશ આપે કે,તેઓ આ મસ્જિદોનું સર્વે કરે.આ ઉપરાંત 100 વર્ષથી વધુ જૂની મસ્જિદોમાં તળાવો અને કૂવાઓમાંથી વજૂઓનું સ્થળાંતર કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.આ સર્વેક્ષણોને ગુપ્ત રાખવાની માંગ કરવામાં આવી છે.જેથી જો કોઈ અવશેષો મળે તો સાંપ્રદાયિક તિરસ્કાર અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી ઘટનાઓ ટાળી શકાય.

આ અરજીમાં આગળ કહેવામાં આવ્યું કે,મધ્યકાલીન યુગમાં મુસ્લિમ આક્રમણકારીઓએ અનેક હિન્દુ,જૈન,શીખ અને બૌદ્ધ મંદિરોને અપવિત્ર કરી દીધા હતા.આ સાથે જ તેને તોડીને મસ્જિદો બનાવી દેવામાં આવી હતી તેથી આ પ્રાચીન પૂજા સ્થળોમાં ઘણા દેવી-દેવતાઓના અવશેષો મળી આવશે જે ઈસ્લામ ઉપરાંત અન્ય ધર્મોના હશે.પરસ્પર સહકાર અને સદ્ભાવ માટે આ મસ્જિદોમાં હાજર અવશેષોનું સન્માન કરવું જોઈએ અને પ્રાચીન ધાર્મિક અવશેષોની સંભાળ અને પરત માટે પગલાં લેવા જોઈએ.આ PIL દિલ્હી-એનસીઆરના એડવોકેટ શુભમ અવસ્થી અને સપ્તર્ષિ મિશ્રાએ એડવોકેટ વિવેક નારાયણ શર્મા દ્વારા દાખલ કરવામાં આવી છે.તેમાં દાવો કરવામાં આવ્યો છે કે,વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં તળાવ/કૂવામાં એક શિવલિંગ મળી આવ્યું હતું.જ્યાં મુસલમાન વજૂ કરે છે.આ પ્રથા દાયકાઓથી ચાલું છે.આ પવિત્ર શિવલિંગના પ્રત્યે જાણીજોઈને દ્વેષ અને હિન્દુ દેવી-દેવતાઓ પ્રત્યે એક પ્રત્યે એક પ્રતિશોધને દર્શાવે છે જેથી હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી શકાય.PILમાં 100 વર્ષથી વધુ જૂની મોટી મસ્જિદોના તળાવો અને કૂવાઓથી વજૂને સ્થળાંતર કરવા માટેના નિર્દેશની પણ માંગ કરવામાં આવી છે.

નરેશ પટેલની જાહેરાત, કહ્યું : રાજકોટથી 20 કિ.મી. દૂર શિક્ષણ અને આરોગ્યધામ બનશે,દરેક સમાજના મહાપુરુષોની પ્રતિમા મુકાશે
નવસારી : પેરોલ જમ્પ કરીને ભાગી ગયેલા બે આરોપીને LCBએ વિદેશી દારૂ સાથે ઝડપયા
માછી ગામે તાપી નદીમાં ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનન પર ભૂસ્તર વિભાગે લાલ આંખ કરી
મથુરામાં સંતોનો સંકલ્પ, શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્ત કરાવીને જ રહીશું
PM મોદીએ મણિપુરને આપી મોટી ભેટ, પૂર્વોત્તર કેવી રીતે ભારતના વિકાસનું ગેટવે છે તે પણ સમજાવ્યું
Share This Article
Facebook Email Print
Previous Article રામ મંદિરના ગર્ભગૃહનું નિર્માણ 1 જૂનથી શરૂ થશે, આજે થશે વિશેષ પૂજા…
Next Article વધુ એક કોલસા સંકટની કગાર પર ઉભું છે ભારત, આવી શકે છે ભયાનક વીજકાપની સ્થિતિ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up