By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દેશભરમાં કોરોનાના નવા 1549 કેસ, વધુ 31નાં મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દેશભરમાં કોરોનાના નવા 1549 કેસ, વધુ 31નાં મોત
GeneralNational

દેશભરમાં કોરોનાના નવા 1549 કેસ, વધુ 31નાં મોત

HM News
Last updated: 22/03/2022 6:36 AM
HM News
3 years ago
Share
SHARE

– દેશમાં કોરોના નબળો પડયો
– ચોથી લહેરના સંકેત વચ્ચે 18 વર્ષથી વધુ વયના દરેકને બૂસ્ટર ડોઝ અંગે સરકારની વિચારણા

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાઇરસ નબળો પડી ગયો છે.આ સ્થિતિ વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના નવા ૧૫૪૯ કેસો સામે આવ્યા હતા.જ્યારે વધુ ૩૧ લોકોના મોત નિપજ્યા હતા.

હાલ કોરોના વાઇરસની ચોથી લહેર આવવાના સંકેતો કેટલાક નિષ્ણાંતો આપી રહ્યા છે.આ સ્થિતિ વચ્ચે જો ચોથી લહેર આવે તો ૧૮ વર્ષથી વધુ વયના દરેક લોકોને બુસ્ટર ડોઝ એટલે કે ત્રીજો ડોઝ આપવા અંગે સરકાર વિચારી રહી છે.હાલ હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને કોરોના વાઇરસની રસીનો બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે જ્યારે જે ૬૦ વર્ષથી વધુ વયના છે તેમને પણ બુસ્ટર ડોઝ અપાઇ રહ્યો છે.

આ સ્થિતિ વચ્ચે હવે ૧૮ વર્ષની વયના દરેક વ્યક્તિને પણ કોરોના વાઇરસનો બૂસ્ટર ડોઝ આપવામાં આવી શકે છે.કેન્દ્ર સરકાર દ્વારા હાલ આ અંગે વિચારણા ચાલી રહી છે.જોકે આ અંગે સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત નથી કરવામાં આવી.દેશભરમાં કોરોના વાઇરસ સામે રક્ષણ આપવા માટે ૧૬મી જાન્યુઆરી ૨૦૨૧થી રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું.

અઠવાડિયામાં બીજી વખત સીરિયન અલેપ્પો એરપોર્ટ પર ઇઝરાયલી એર સ્ટ્રાઇક
આવતીકાલે ફરી PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, જાણો શું છે ખાસ કાર્યક્રમ..થઇ શકે છે નવાજુની !
3 દિવસથી અન્નનો એક દાણો પણ ન ભાળનાર બહેનોએ સીધો કર્યો PMOમાં ફોન, એવું થયું કે અધિકારીઓ દોડતા થયા
PM મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે દેશવાસીઓને આપી રામનવમીની શુભકામનાઓ, કહ્યુ – ‘જય શ્રીરામ’
ગુજરાતના ધારાસભ્યો સ્થાનિક વિકાસમાં ઉદાસીન: ત્રીજા ભાગનું ભંડોળ વપરાયું નહિ
Share This Article
Facebook Email Print
Previous Article મણીપુરમાં બિરેનસિંહ, ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ, ગોવામાં સાવંત મુખ્યમંત્રી
Next Article દેશના 86 ટકા ખેડૂત સંગઠનો નવા કૃષિ કાયદાની તરફેણમાં હતા : સુપ્રીમની પેનલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up