By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ધર્મસંકટ લોકડાઉન ખોલવા અંગે સરકારની દ્રિધા: આંશિક રાહત માટે વિચારણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ધર્મસંકટ લોકડાઉન ખોલવા અંગે સરકારની દ્રિધા: આંશિક રાહત માટે વિચારણ
GeneralGujarat Now

ધર્મસંકટ લોકડાઉન ખોલવા અંગે સરકારની દ્રિધા: આંશિક રાહત માટે વિચારણ

HM News
Last updated: 13/04/2020 7:10 AM
HM News
5 years ago
Share
SHARE

લોકડાઉનની મુદ્દત આવતીકાલે રાત્રે ૧૨ વાગ્યે પુરી થઇ રહીછે અને સરકાર આ મુદતમાં વધારો કરવાની તૈયારી કરી રહીછે ત્યારે કેટલીક છૂટછાટ વચ્ચે લોકડાઉન પાર્ટ-૨ કેવું હશે તે અંગે જાતજાતની અટકળો થઇ રહી છે. હજુ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ઝોન મુજબ છૂટછાટ આપવામાં આવશે અને યાં વધુ કેસ હશે ત્યાં લોકડાઉન;નો કડકાઈથી અમલ ચાલુ રાખવામાં આવે તેવી શકયતા છે.લોકડાઉન અંગેનો નિર્ણય લેવો સરકાર માટે પણ ધર્મસંકટ જેવો છે કારણકે,છૂટછાટ દરમિયાન સંક્રમણ વધવાની શકયતા છે.

દેશમાં લોક ડાઉન આવતીકાલે પૂરો થશે અને હવે પછી શું થશે તે ચર્ચા દેશભરમાં છે અને ઈંતેજારી નો માહોલ પણ છે.લોકડાઉન વધારવામાં આવશે કે રાહતો અપાશે આ અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે કેન્દ્ર સરકાર દ્રારા લોક ડાઉન માં કેટલીક છૂટછાટ આપવા અંગે આખી યોજના ઘડવામાં આવી રહી છે.
આ યોજનાને અંતિમ પ આપી દેવામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરશે તેવી માહિતી સરકારના વર્તુળો એ આપી છે.આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ કહ્યું છે કે દેશમાં કેસ વધી રહ્યા છે છતાં અન્ય દેશો કરતાં ભારતની સ્થિતિ સારી છે.બીજી બાજુ નાણા મંત્રાલયના સૂત્રોએ કહ્યું છે કે આર્થિક ગતિવિધિઓને ચરણ બદ્ધ રીતે શ કરવાની યોજનાને અંતિમ પ આપવામાં આવી રહ્યું છે.
સરકારના વર્તુળો એવો સંકેત આપ્યો છે કે કેન્દ્ર સરકાર એવા વિસ્તારોમાં આર્થિક ગતિવિધિ શ કરાવવા માંગે છે યાં કોરોના ના કેસ ઓછા હોય અને યાં સ્થિતિ ગંભીર ન હોય.સરકાર ને દેશવ્યાપી લોક ડાઉન આગળ વધારવા અંગે સૂચનો મળી રહ્યા છે અને એક સૂચન એવું પણ છે કે ૧૫થી વધુ કેસવાળા વિસ્તારોને રેડ ઝોન જાહેર કરી દેવામાં આવે.

એ જ રીતે ૧૫ થી ઓછા કેસવાળા વિસ્તારોને ઓરેન્જ ઝોન તેમજ યાં કોઈ કેસ જ નથી તેવા વિસ્તારોને ગ્રીન ઝોન તરીકે જાહેર કરવામાં આવે એવા સૂચનો થયા છે અને તેના પર ગંભીરતાથી વિચાર થઈ રહ્યો છે.

આ યોજનાને અંતિમ પ આપી દેવામાં આવ્યા બાદ વડાપ્રધાન દેશને સંબોધિત કરશે અને કેટલીક જાહેરાતો કરશે તેમ માનવામાં આવે છે.દેશમાં લોક ડાઉન નો સમય ગાળો આવતીકાલે પૂરો થઈ રહ્યો છે ત્યારે ૧૫મીથી શું થશે અને કેટલી રાહતો મળશે તેનો ઈન્તજાર આખા દેશમાં છે અને વડાપ્રધાન શું જાહેરાત કરે છે તેના તરફ સૌની નજર મંડાઇ ગઇ છે.કેટલાક રાયોએ તો લોક ડાઉન ૩૦ એપ્રિલ સુધી વધારી દીધું છે અને એમ કરીને કોરોના થી વધી રહેલા કેસોને અટકાવવાની તેમની યોજના છે

માંડવીમાં સાત વર્ષ પૂર્વે યુવકની હત્યા કરનાર ચાર આરોપીઓને આજીવન કેદની સજા
સંજય રાઉત ભડક્યા : મારી સામે પંગો ના લેતા, હું ડરવાનો નથી તેમનો ય બાપ છું,મારી પાસે ભાજપની ફાઇલ છે,જો તેને નીકાળી તો દેશ છોડીને ભાગવું પડશે
થલતેજમાં રહેતા દંપતિનો વિવાદ: IT એન્જીનિયર યુવતીની સાસરિયાં વિરૂધ્ધ ઠગાઈની ફરિયાદ
રાહુલ ગાંધીની એક હાકલ પર 14 પાર્ટીઓ આવી સાથે, સંસદ સુધી નીકાળી ‘સાયકલ માર્ચ’
અફઘાનિસ્તાનમાં અંધાધૂંધી : અમેરિકન સૈન્યની વાપસી થઈ નથી ત્યાં તાલીબાનો બેફામ, કન્યા શાળામાં બોમ્બ વિસ્ફોટ : 50ના મોત
Share This Article
Facebook Email Print
Previous Article લોકડાઉનમાં છૂટછાટ આપવાની યોજના બને તેવી શક્યતા : ૧૫મીથી શું થશે અને કેટલી રાહતો મળશે તેનો ઈન્તજાર
Next Article ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 538એ પહોંચ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up