By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ધાર્મિક : શા માટે ઉજવાય છે મકર સંક્રાંતિનો પર્વ? જાણો આ દિવસનું પુણ્ય કાળ અને ગ્રહ યોગ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ધાર્મિક : શા માટે ઉજવાય છે મકર સંક્રાંતિનો પર્વ? જાણો આ દિવસનું પુણ્ય કાળ અને ગ્રહ યોગ
GeneralReligious

ધાર્મિક : શા માટે ઉજવાય છે મકર સંક્રાંતિનો પર્વ? જાણો આ દિવસનું પુણ્ય કાળ અને ગ્રહ યોગ

HM News
Last updated: 09/01/2021 8:37 AM
HM News
4 years ago
Share
SHARE

મકર સંક્રાંતિ હિન્દુઓનું પ્રમુખ પર્વ હોય છે.પોષ મહિનામાં જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. ત્યારે આ પર્વ ઉજવવામાં આવે છે.આ વર્ષે મકર સંક્રાંતિનો પર્વ 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે.મકર સંક્રાંતિથી જ રૂતુ પરિવર્તન પણ થવા લાગે છે.આ દિવસે સ્નાન અને દાન-પુણ્ય જેવા કાર્યોનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.મકર સંક્રાંતિના દિવસે ખીચડી બનાવવા અને ખાવાનું પણ ખાસ મહત્વ હોય છે.આ કારણે આ પર્વને ઘણી જગ્યાઓ પર ખીચડીનો પર્વ પણ કહેવામાં આવે છે.

એવી માન્યતા છે કે, આ તહેવાર પર સૂર્ય દેવ પોતાના પુત્ર શનિને મળવા માટે આવે છે.સૂર્ય અને શનિનો સંબંધ આ પર્વથી હોવાના કારણે આ ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જાય છે.સામાન્ય રીતે શુક્રનો ઉદય પણ લગભગ આ સમયે થાય છે. અહીંયાથી શુભ કાર્યોની પણ શરૂઆત થાય છે.જો કુંડળીમાં સૂર્ય અથવા શનિની સ્થિતિ ખરાબ થઈ જાય તો આ પર્વ પર વિશેષ પ્રકારની પૂજાથી તેને ઠીક કરી શકાય છે.

આ દિવસે પ્રાત: કાલ સ્નાન કરી લોટામાં લાલ ફૂલ અને અક્ષત નાખી સૂર્યને અર્ક આપો.સૂર્યના બી મંત્રનો જાપ કરો.શ્રીમદ ભાગવદના એક અધ્યાયનું પાઠ કરોં અથવા ગીતાનો પાઠ કરો.નવા અન્ન,કમ્બલ,તલ અને ઘીનું દાન કરો.ભોજનમાં નવા અન્નની ખીચડી બનાવો.ભોજન ભગવાનને સમર્પિત કરી પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો.સંધ્યા કાળમાં અન્નનું સેવન કરો.આ દિવસે કોઈ ગરીબ વ્યક્તિને વાસણ સહિત તલનું દાન કરવાથી શનિ સાથે જોડાયેલી દરેક પીડાને મુક્તિ મળે છે.

મકર સંક્રાંતિનું મહત્વ

મકર સંક્રાંતિના પર્વને ક્યાંકને ક્યાંક ઉતરાયણ પણ કહેવામાં આવે છે. મકર સંક્રાતિના દિવસે ગંગા સ્નાન,વ્રત,કથા,દાન અને ભગવાન સૂર્યદેવની ઉપાસના કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે કરવામાં આવેલ દાન અક્ષય ફળદાયી હોય છે.આ દિવસે શનિ દેવ માટે પ્રકાશનું દાન કરવુ પણ ઘણું શુભ હોય છે. પંજાબ યૂપી, બિહાર અને તમિલનાડુમાં આ સમયે ઘણા નવા પાક કાપવાના હોય છે. તેથી કિસાન આ દિવસને આભાર દિવસના રૂપમાં પણ ઉજવે છે.આ દિવસે તલ અને ગોળની બનેલી મીઠાઈ વહેંચવામાં આવે છે.તે સિવાય મકર સંક્રાંતિના દિવસે પતંગ ઉડાવાની પણ પરંપરા છે.

મકર સંક્રાંતિ મુહૂર્ત

પુણ્ય કાલ મુહૂર્ત: સવારે 08:03:07 થી 12:30:00 સુધી
મહાપુણ્ય કાલ મુહૂર્ત: સવારે 08:03:07 થી 08:27:07 સુધી

ભાજપને આતંકવાદી કહી હાર્દિકની પત્ની કિંજલ બોલી-હું પણ કાયદો જાણો છું
શિંદે-ફડણવીસમાં નૈતિકતા હોય તો મારી જેમ રાજીનામું આપે : ઉદ્ધવ ઠાકરે
પંચમહાલ જિલ્લામાં કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ સામે આવ્યા, તંત્ર થયું દોડતું
શિવસેનાના બંધારણમાં ઉદ્ધવ ઠાકરેએ ફેરફાર કરવાથી શિંદેએ બળવો કર્યો?
Ukariane War: ઝેલેનસ્કી NATO ની રણનીતિથી નારાજ, આકરી ટીકા કરી
Share This Article
Facebook Email Print
Previous Article ઉતરાયણે આ રાશીને મળશે સાડાસાતીમાંથી રાહત, મકર રાશિમાં સૂર્ય સહિત 5 ગ્રહનો શુભ યોગ, જાણો ફળ
Next Article શનિદેવની સામે ભગવાન શિવ કેમ પરાજિત થયા હતા ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up