By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ધોરણ ૨થી ૧૨ સુધીના ૮૦ પુસ્તકોમાં બદલાવ… ટૂંક સમયમાં વિતરણ કરાશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ધોરણ ૨થી ૧૨ સુધીના ૮૦ પુસ્તકોમાં બદલાવ… ટૂંક સમયમાં વિતરણ કરાશે
AhmedabadGeneralNational

ધોરણ ૨થી ૧૨ સુધીના ૮૦ પુસ્તકોમાં બદલાવ… ટૂંક સમયમાં વિતરણ કરાશે

HM News
Last updated: 20/02/2020 3:51 PM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ,તા.૨૦
એપ્રિલ ૨૦૨૦માં નવો શૈક્ષણિક સત્ર શરૂ થશે. આ વખતે ધોરણ ૨થી લઈને ધોરણ ૧૨ સુધીના અંદાજે ૮૦ પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી, અંગ્રેજી સહિતના વિષયોના પુસ્તકોમાં ફેરકાર તૈયાર શરૂ કરી દેવાઈ છે. જેને થોડા દિવસોમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં આ વખતે પુસ્તકો બદલવાનો નિર્ણય લેવાયો હતો.
પાઠય પુસ્તક મંડળ દ્વારા મોટાભાગના પુસ્તકોની પ્રિન્ટિંગનું કામ સમાપ્ત થઇ ગયું છે. કામગીરી પૂર્ણ થયા બાદ પુસ્તકોનું વિતરણ પણ શરૂ કરી દેવામાં આવશે. આ વખતે ધોરણ ૨થી લઈને ૧૨ સુધીના ૮૦ પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે એપ્રિલથી શરૂ થતાં નવા શૈક્ષણિક વર્ષથી નવા પુસ્તકો અમલમાં આવશે.
ધોરણ ૨થી ૭ના પુસ્તકોમાં પણ મોટા ફેરફાર જોવા મળ્યા છે. ગુજરાતી, પર્યાવરણ, તેમજ ચિત્ર સહિતના પુસ્તકો બદલાયા છે. તેમજ ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહના પુસ્તકોમાં ફેરફાર થયો છે. ધોરણ ૧૦મા ઉચ્ચતર બુનિયાદી પ્રવાહના ત્રણ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં મોટાભાગના વિષયોની સ્વાધ્યાય પોથી બદલવામાં આવી છે. આ ઉપરાંત ધોરણ ૯ અને ૧૦માં ગણિત અને વિજ્ઞાન વિષયના પણ ફેરફાર સાથે નવા પુસ્તકો આપવામાં આવશે. ધોરણ ૧૨મા જીએસટીના સુધારાના પગલે નામુ, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર સહિતના પુસ્તકોમાં ફેરફાર કરાયો હતો.

અયોધ્યાના રામમંદિરમાં મળશે તિરુપતિ બાલાજી જેવી સુવિધાઓ
NCP અને કૉન્ગ્રેસની કાર્યશૈલીથી નારાજ છીએ, સેનાના વડા સામે કોઈ ફરિયાદ નથી : બળવાખોર વિધાનસભ્યો
ગજબ કહેવાય : તામિલનાડુના વાઈન શોપમાં ઉંદરો દારૂની 12 બોટલો ખાલી કરી ગયા
સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલના ચાલુ ભાષણમાં લોકોએ ચાલતી પકડી,મુંઝવણમાં મૂકાયેલા પાટીલને ભાષણ ટૂંકાવવું પડ્યું
સત્યેન્દ્ર જૈનના સહયોગીને ત્યાં EDના દરોડામાં રૂ. 2.82 કરોડ રોકડા તથા 1.8 કિલો સોનું મળ્યું
TAGGED:ટૂંક સમયમાં વિતરણ
Share This Article
Facebook Email Print
Previous Article ‘મિમિ’ના સેટ પરથી ક્રિતિ સેનનની તસવીર વાયરલ થઇ
Next Article ભારત અને ઑસ્ટ્રે. બંને મહિલા ટી-૨૦ વર્લ્ડકપની સૌથી પ્રભાવિત ટીમો : બ્રેટ લી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up