By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નવાબ મલિકના ટ્વિટ બોમ્બ..આર્યન કેસથી શરૂ થયેલી લડાઈ પહેલા વાનખેડે હવે અમૃતા ફડણવીસ!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > નવાબ મલિકના ટ્વિટ બોમ્બ..આર્યન કેસથી શરૂ થયેલી લડાઈ પહેલા વાનખેડે હવે અમૃતા ફડણવીસ!
GeneralNational

નવાબ મલિકના ટ્વિટ બોમ્બ..આર્યન કેસથી શરૂ થયેલી લડાઈ પહેલા વાનખેડે હવે અમૃતા ફડણવીસ!

HM News
Last updated: 01/11/2021 8:20 AM
HM News
4 years ago
Share
SHARE

ડ્રગ કેસ વિવાદ મુદ્દે હવે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક સામસામે છે.દેવેન્દ્ર ફડણવીસે હવે નવાબ મલિક પર પલટવાર કર્યો છે.ફડણવીસે કહ્યું કે, મલિકે તેમની પત્ની અમૃતા અને ડ્રગ્સ તસ્કર જયદીપ રાણાની જે તસવીર શેર કરી છે તે 4 વર્ષ જૂની છે.

જયદીપ રાણા સાથે તેમના પરિવારનો કોઈ જ સંબંધ નથી.

પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે નવાબ મલિક પર ગંભીર આરોપો પણ લગાવ્યા હતા.તેમણે કહ્યું કે, નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથે સંબંધ છે જેના પુરાવા તેઓ દિવાળી બાદ મીડિયા અને એનસીપી અધ્યક્ષ શરદ પવારને આપશે.નવાબ મલિકે સોમવારે કેટલાક ફોટોઝ ટ્વિટ કર્યા હતા.તેમાં દેવેન્દ્ર ફડણવીસ અને તેમના પત્ની અમૃતા ફડણવીસ જોવા મળી રહ્યા છે.અલગ અલગ ફોટોઝમાં બંને સાથે એક શખ્સ ઉભેલો છે.નવાબ મલિકના કહેવા પ્રમાણે તે જયદીપ રાણા છે જે ડ્રગ્સ તસ્કર છે અને હાલ જેલમાં છે.જાણવા મળ્યા મુજબ રાણાની આ વર્ષે જૂન મહિનામાં એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

નવાબ મલિકના આરોપો પર ફડણવીસે સવાલ કર્યો હતો કે, ફોટો ચાર વર્ષ જૂનો છે,મલિકને આજે તેની યાદ શા માટે આવી છે.વધુમાં કહ્યું કે, તે શખ્સ રિવર માર્ચ ઓર્ગેનાઈઝેશનના લોકો સાથે આવ્યો હતો અને ડ્રગ્સ કેસમાં તેનું નામ આવ્યું તે પહેલા મીટિંગ થઈ હતી.

પ્રથમ ત્રિમાસિકમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!
સાવરકરના મુદ્દે આજે આવી શકે છે કૉન્ગ્રેસ અને MNSના કાર્યકરો આમને-સામને
ગાઝામાં 75 વર્ષની સૌથી મોટી આપત્તિ : 11 લાખ લોકો ઘર છોડવા મજબૂર
‘આવકનું 10% દાન વિશ્વ ઉમિયાધામને આપો, સમાજ શ્રેષ્ઠ સ્થાને પહોંચી જશે’
અમદાવાદ બાદ સુરતમાં વધુ એક આયશાની જિંદગી મોતના મુખમાં ધકેલાતી બચાવી લેવાઈ
Share This Article
Facebook Email Print
Previous Article મુંબઈ : જાતિ-ધર્મના ચક્રવ્યૂહમાં ફસાયેલા વાનખેડેને SC કમિશનનું સમર્થન મળ્યુ કહ્યુ, ઈમાનદાર અધિકારી પર આરોપ લગાવવા અયોગ્ય
Next Article રિયલ્ટી અને ટેલિકોમ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૮૩૧ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up