By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નાની નરોલીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શકુની ઝડપાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > નાની નરોલીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શકુની ઝડપાયા
GeneralSouth Gujarat

નાની નરોલીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શકુની ઝડપાયા

HM News
Last updated: 21/05/2022 5:19 AM
HM News
3 years ago
Share
SHARE

બારડોલી : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં નાની નરોલી ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સને માંગરોળ પોલીસે ઝડપી પાડ્યા હતા.પકડાયેલ ઇસમો પાસેથી પોલીસે રોકડ રકમ તેમજ બે બાઇક મળી કુલ રૂ.62,420 નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ વ્યક્તિને વોંટેડ જાહેર કર્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ માંગરોળ તાલુકાનાં નાની નરોલી ગામે મોગલાણી ફળિયામાં રોડ ઉપર ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઇસમો ટોળું વળી પૈસા વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહયા હતા.
જે અંગેની બાતમી માંગરોળ પોલીસને મળતા તેમણે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી,રેડ દરમ્યાન જુગાર રમી રહેલ બાબુભાઇ મુળજીભાઈ વસાવા(રહે,નાની નરોલી,તા-માંગરોળ)સુભાષભાઈ રવજીભાઈ રાવળ(રહે,તડકેશ્વર,તા-માંડવી)તથા રણછોડભાઈ મનસુભાઈ વસાવા(રહે,વસ્તાન ગામ,તા-માંગરોળ)ને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી પોલીસે દાવ પરના તેમજ અંગઝડતીના રોકડા રૂ,12,420 તથા બે બાઇક કિંમત રૂ,50,000 મળી કુલ રૂ,62,420 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે પોલીસની રેડ દરમ્યાન ભાગી જનાર સિરાજ અહમદ ભોરાત(રહે,નાની નરોલી,તા-માંગરોળ),દીપકભાઈ મોતીલાલ પરમાર(રહે,નાની નરોલી)તથા સાદીક કરીમ પઠાણ(રહે,ડુંગરી ગામ,તા-માંગરોળ)ને વોંટેડ જાહેર કરી ગુનો નોંધી માંગરોળ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા સાપુતારા હાઉસફુલ
ટ્રમ્પ કેમ પડયા છે હાઈડ્રોક્સીક્લોરોક્વીન પાછળ, અમેરિકાના અખબારે કર્યો ધડાકો
અમદાવાદ ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્રએ કોંગ્રેસમાં ઊભા રહેલા ભાઈને સમર્થન આપતા પોલીસે અટકાયતમાં લીધો
આવતીકાલે ભગવાન વિષ્ણુને અતિપ્રિય દેવશયની એકાદશીથી ચતુર્માસનો થશે પ્રારંભ ! જાણો શુ કહે છે શાસ્ત્રી કેયુર ભટ્ટ !
રાજકોટનાં છ સહિત સાત વિધાર્થીઓ વતન પરત ફરતા પરિવારમાં ખુશી
Share This Article
Facebook Email Print
Previous Article કૃષિ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના 13 ગામો ખાતે રૂ.27 કરોડના ખર્ચે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
Next Article માંડવીના તડકેશ્વરથી એલસીબી પોલીસે કારમાંથી દારૂ ઝડપી પાડ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up