By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નિવૃતિ પૂર્વે શિવાનંદ ઝાએ પી.આઇ. અને પી.એસ.આઇ.ની બદલીનો ગંજીપો ચીપ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > નિવૃતિ પૂર્વે શિવાનંદ ઝાએ પી.આઇ. અને પી.એસ.આઇ.ની બદલીનો ગંજીપો ચીપ્યો
AhmedabadGeneral

નિવૃતિ પૂર્વે શિવાનંદ ઝાએ પી.આઇ. અને પી.એસ.આઇ.ની બદલીનો ગંજીપો ચીપ્યો

HM News
Last updated: 31/07/2020 8:31 AM
HM News
5 years ago
Share
SHARE

– રાજકોટ શહેરના આર.એસ.ઠાકરને અમદાવાદ, ગ્રામ્યના આર.બી.દેસાઇની સી.આઇ.ડી. ક્રાઇમ અને વી.કે.પટેલની સુરત ગ્રામ્ય ખાતે બદલી

ગાંધીનગર ગુજરાત રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા નિવૃતિ પૂર્વે પોલીસ ઇન્સ્પેકટરો અને પોલીસસબ ઇન્સ્પેકટરોની બદલીનો ગંજીપો ચીપ્યો છે.જે અંતર્ગત જયારે ગઢવી ઇશ્વરદાન સુ઼બદાનની અમદાવાદર શહેરથી બનાસકાંઠામાં બદલી કરાઇ છે.જયારે ભુરીયા નિરવકુમાર મગનભાઇની વડોદરા શહેરથી છોટાઉદેપુર,પંડયા વિજયકુમાર વેણીશંકર અમરેલીથી ઇન્ટેલીજન્સ, ગાંધીનગર,ચૌધરી સુરેશકુમાર શંકરભાઇ સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર,અમદાવાદ શહેર,ચુડાસમા સંદીપસિંહ નરેન્દ્રસિંહ, પંચમહાલ,ગીર સોમનાથ,ગળચર રાજાભાઇ રાણાભાઇ,અમદાવાદ શહેર,ગીરસોમનાથ,જાદવ પૃથ્વીરાજ ભુપતસિંહ દાહોદથી આણંદ,પાટીલ મનોજકુમાર ગુલાબ પ.રે.વડોદરાથી નવસારી,પરમાર નિલેશકુમાર પરસોતમભાઇ વડોદરા શહેરથી મહેસાણા,ચૌધરી રીના ધર્મેન્દ્ર (શર્મા રીનાકુમારી વીરેન્દ્રકુમાર) ઇન્ટેલીજન્સ, ગાંધીનગરથી ખેડા-નડીયાદ,ખાંટ વિક્રમસિંહ દલપતસિંહ દાહોદથી અમદાવાદ ગ્રામ્ય,વસાવા વિક્રમભાઇ રામુભાઇ વડોદરા શહેરથી તાપી,પટેલ બ્રિજેશકુમાર મણીભાઇ અમદાવાદ શહેરથી દાહોદ,જાડેજા અર્જુનસિંહ અજીતસિંહ અમદાવાદ શહેરથી મોરબી,દેસાઇ અંકુરભાઇ કરમશીભાઇ સુરત શહેરથી બનાસકાંઠા,ડાભી પરેશકુમાર પરસોતમદાસ દાહોદથી અમદાવાદ શહેર.વિંછી રાજેશ વકમાતભાઇ આણંદથી જામનગર તથા હેરભા હરેશ રામભાઇ દેવભૂમિ-દ્વારકાથી રાજકોટ શહેર,તથા ગોંડલીયા પ્રશાંતકુમાર ધનજીભાઇ અમદાવાદ શહેરથી સુરત ગ્રામ્ય,તથા પટેલ જતીનકુમાર બાલાભાઇ એ.ટી.એસ. અમદાવાદથી રાજકોટ શહેર,તથા પટેલ બાબુભાઇ રણછોડભાઇ ઇન્ટેલીજન્સ,ગાંધીનગરથી બનાસકાંઠા,તથા ગોહીલ નરેન્દ્રસિંહ સુરૂભા વડોદરા ગ્રામ્યથી કચ્છ-પશ્ચિમ ભુજ,તથા ગોહિલ રતનસિંહ ચંદુભા આણંદથી કચ્છ ખાતે બલીના હુકમ કરવામાં આવ્યા.

સુરત સિટીમાં 9, ગ્રામ્યમાં 1 મળી કોરોનાના નવા 10 કેસ નોંધાયા, બેને ડિસ્ચાર્જ મળ્યો
આદિત્ય ઠાકરેને ભેટવાનું અને સાવરકર પર ટિપ્પણી કરવાનું, રાહુલ ગાંધીનું પોલિટિક્સ સમજવા જેવું છે
હિન્દુઓ જ નહીં પણ ખ્રિસ્તીઓ પણ ‘લવ જેહાદ’ને ગંભીર મુદ્દો માને છે : કેરાલા ભાજપ પ્રમુખ
રેલવેને અત્યાર સુધીમાં ૧૮૦ કરોડનો ફટકો : સરકારને પણ દૈનિક કરોડોનું નુકશાન
શું સુરતમાં AAPને હાર્દિકના સાથીઓએ જીતવામાં મદદ કરી? હાર્દિકનો આ છે જવાબ
Share This Article
Facebook Email Print
Previous Article કોરોનાથી અમેરિકાની અર્થવ્યવસ્થાનો કચ્ચરઘાણ : ૭૩ વર્ષના તળિયે જઇ બેઠો GDP
Next Article સરકારના નિર્ણયથી ચીનને 2000 કરોડનું નુકસાન થશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up