By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નીતિન પટેલના બજેટમાં નવા કરવેરા કે પ્રજા પર બોજની શક્યતા નહિવત્
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > નીતિન પટેલના બજેટમાં નવા કરવેરા કે પ્રજા પર બોજની શક્યતા નહિવત્
BusinessGandhinagarGeneral

નીતિન પટેલના બજેટમાં નવા કરવેરા કે પ્રજા પર બોજની શક્યતા નહિવત્

HM News
Last updated: 26/02/2020 7:17 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાતની વિજય રૂપાણી સરકાર રાજ્યના તમામ વર્ગને ખુશ કરવાના પ્રયત્નોમાં લાગી છે.

ગાંધીનગરઃ આજે બુધવારથી શરૂ થઇ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. આ વખતના બજેટમાં કોઈ નવા કરવેરા કે પ્રજા પર બોજો લદાવાની શક્યતા નહિવત છે.

ગુજરાતની વિજય રૂપાણી સરકાર રાજ્યના તમામ વર્ગને ખુશ કરવાના પ્રયત્નોમાં લાગી છે. તેના પગલે બજેટમાં કોઇ ખાસ કરવેરાનું ભારણ નહીં હોય તેમ સરકારનાં સૂત્રો જમાવે છે.

જો કે રાજ્ય સરકારની  આવકમાં ધરખમ ઘટાડાને કારણે યોજનાકીય ખર્ચમાં પણ અસર પડી શકે છે. જીએસટીના અમલીકરણ બાદ સરકારની આવકમાં ધરખમ ઘટાડો એ ચિંતાનો વિષય બન્યો છે. સરકારે રાખેલા લક્ષ્યાંક સામે એપ્રિલથી જાન્યુઆરી માસ સુધીમાં 12 હજાર કરોડ જેટલી આવક ઓછી થઇ છે. સરકારે એપ્રિલથી જાન્યુઆરી માસ સુધીમાં 40,610 કરોડની આવકનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેની સામે માત્ર 36,298 કરોડની આવક થઇ હતી. કેન્દ્ર સરકાર પાસેથી જીએસટીનું મળવાપાત્ર વળતર 12,841 કરોડ હતું જેની સામે કેન્દ્રએ માત્ર 8,529 કરોડ રૂપિયા જ આપ્યા છે.

1000થી વધુ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી, અમે 50 કેસો શોધી 500ના મોત અટકાવ્યા
માનવતા સંક્રમિત થઈ : મહારાષ્ટ્ર બીડ પાલિકાએ એક જ ચિતામાં આઠ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરી નાખ્યા
બારડોલી પંથકમાં ધીમીધારે મેઘાનું આગમન, સર્વોદય સોસાયટીના માર્ગો પર પાણી ભરાયા
સુરતમાં આજથી સ્માર્ટ સિટી કોન્ફરન્સની મેગા ઇવેન્ટનો પ્રારંભ
મોર ,ચોર,મસલ્સ પાવર ,પોલીસ ખાય,અમારો અધિકારી ખાય અને વધે તો મારો દીકરો દૂધ પીવે : ભાજપ સરકારમાં પોલીસ,અધિકારીઓ,વગદાર માણસોનું રાજ ! – પ્રહલાદ મોદી
Share This Article
Facebook Email Print
Previous Article પોલીસ અને પબ્લીક વચ્ચે સંઘર્ષઃ ૧રમો ચંદ્રમાં પરાકાષ્ટાએ
Next Article કોરોના વાયરસના ડરના પગલે સ્ટોક માર્કેટમાં ફફડાટ, સેંસેક્સ-નિફ્ટીમાં ઘટાડા સાથે કારોબાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up