By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નેશનલ હાઇવે પર કરણ ગામે કેનાલનો મોતના મુખનો દરવાજો બંધ કરવાની જવાબદારી કોની ?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > નેશનલ હાઇવે પર કરણ ગામે કેનાલનો મોતના મુખનો દરવાજો બંધ કરવાની જવાબદારી કોની ?
GeneralSouth Gujarat

નેશનલ હાઇવે પર કરણ ગામે કેનાલનો મોતના મુખનો દરવાજો બંધ કરવાની જવાબદારી કોની ?

HM News
Last updated: 16/12/2021 10:07 AM
HM News
4 years ago
Share
SHARE

પલસાણા : બે દિવસ અગાઉ રાત્રીના સમયે એક પરિવાર અહીંથી કાર લઈ અંકલેશ્વરથી દમણ પસાર થઈ થઈ રહ્યું હતું ત્યારે તેઓની કાર અંધારામાં નહેરમાં ખાબકી હતી અને 2 કલાક પાણીમાં રહ્યા બાદ ફાયર વિભાગે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથધરી 5 લોકોનો આબાદ બચાવ થયો હતો આ ગંભીર ઘટના બાદ કડોદરા પોલિસે આ જોખમી જગ્યાએ બેરીકેટ ઉભા કર્યા હતા

પલસાણા તાલુકાના મધ્યમાંથી પસાર થતા ને.હા..48 કરણ ગામની સીમ માંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની મેઈન કેનાલને ક્રોસ થાય છે હવે થોડા વર્ષો અગાઉ ને.હા.48 ના નવીની કરણ કર્યું ત્યારે સર્વિસ રોડ બનાવતા આ નહેર પર પુલનું કામ બાકી છે જેના કારણે અમદાવાદથી મુંબઈ તરફ આવતા વાહનો ચલથાણ ગામનો રેલવે બ્રિજ ઉતરે છે ત્યારે સર્વિસ રોડ શરૂ થઈ જાય છે અને આ સર્વિસ રોડ નહેરના કિનારે આવીને પૂરો થઈ જાય છે.અહીં નહેરના કિનારે કોઈ પણ પ્રકારનું દિશા સૂચક બોર્ડ મુકવામાં આવ્યું નથી કે કોઈ આદાશ પણ ઉભી કરવામાં આવી નથી.રાત્રીમાં અંધારામા અહીંથી પસાર થતા વાહન ચાલકને ખ્યાલ જ નથી આવતો અને વાહન ગતિમાં હોવામાં કારણે વાહન ચાલક કઈ સમતે તે પહેલા વાહન સીધુ નહેરમાં ખાબકે છે.આમ અહીં સંખ્યાબંધ અકસ્માતોની વરજાણ સર્જાય છે છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનું દેખાઈ આવે છે.છેલ્લા છ મહિનામાં અહીં બે નોંધ પાત્ર અકસ્માત સર્જાતા નહેર વિભાગ કે હાઇવે ઓર્થોરિટી આ બાબતે ગંભીર નહિ બનતા આખરે પોલિસે અહીં બેરીકેટ મૂકી આડાશ ઉભું કર્યું હતું.આ બાબતે નહેર તંત્ર તેમજ હાઇવે ઓર્થોરિટી ગંભીરતા દાખવી હંગામી ધોરણે અહીં યોગ્ય દિશા સૂચક બોર્ડ અથવા દીવાલ  બનાવે એ જરૂરી બન્યું છે

  • છેલ્લા એક વર્ષમાં અહીં રાત્રીના સમયે નહેરમાં 4 થી બધું વાહનો ખાબકયા છે : છેલ્લા એક વર્ષમાં અહીં રાત્રીના સમયે નહેરમાં 4 થી બધું વાહનો ખાબકયા છે બે દિવસ પહેલાની ઘટના ને તો લોકોને હચમચાવી મુક્યા છે છતાં નફ્ટ તંત્ર મગનું નામ મરી પાડવા તૈયાર નથી.સદનસીબે દર વખતે સ્થાનિકોની સમય સુચકતા અને પોલિસ અને ફાયરના અદ્ભૂત સંકલનના કારણે અકસ્માતમાં નહેરમાં ખાબકેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવે છે પંરતુ નસીબ દર વખતે સાથ આપે એ જરૂરી નથી અહીં કોઈ મોટી દુર્ઘટના બને એ પહેલાં  સિંચાઈ વિભાગ અને હાઇવે ઓર્થોરિટી સંકલન કરી સમસ્યાનો કાયમી ઉકેલ આણે એવી પ્રજાની માંગ છે.
HM Xclusive : મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ C.R પાટીલની પુત્રી ભાવિની પાટીલની પેનલનો પરાજય
વલસાડમાં MRPથી વધુ ભાવ અને વજન મુદ્દે 29 વેપારી ભેરવાયા, 48 હજારનો દંડ
એક ફિલ્મ આવી હતી મૈં હૂં ના, તે જ રીતે અમે છીએ : ઉદ્ધવ ઠાકરે
ખુદા હાફિઝ-2માં હક-હુસૈન ગીત સાંભળીને શિયા સમુદાયે ઉઠાવ્યો વાંધો : નિર્માતાએ કહ્યું- માફ કરશો
સુરત મહાનગરપાલિકાની 120 બેઠકોના મતદાનનો માહોલ જામતો નથી , બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 14.25 ટકા મતદાન : રાજકીય પક્ષોનું વધ્યું ટેન્શન
Share This Article
Facebook Email Print
Previous Article કડોદરા ચાર રસ્તાના સ્વાગત કોમ્પલેક્ષના ICICI બેંકના એટીએમમાં નથી કેમેરા કે નથી સિક્યુરિટી ગાર્ડ તસ્કરોને જાણે ખુલ્લું આમંત્રણ
Next Article ડાંગ જિલ્લામા ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે મતદાન મથકોની આસપાસના ૨૦૦ મિટરના વિસ્તારમા કેટલાક કાર્યો ઉપર પ્રતિબંધ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up