By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નોટબંધીના કેસમાં નોટિસનો જવાબ ન આપનારનું બેંક એકાઉન્ટ સીઝ કરાશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > નોટબંધીના કેસમાં નોટિસનો જવાબ ન આપનારનું બેંક એકાઉન્ટ સીઝ કરાશે
BusinessGeneral

નોટબંધીના કેસમાં નોટિસનો જવાબ ન આપનારનું બેંક એકાઉન્ટ સીઝ કરાશે

HM News
Last updated: 28/02/2020 10:41 AM
HM News
5 years ago
Share
SHARE

અનેક કરદાતાએ હજુ સુધી આઇટીને જવાબ આપ્યો નથી

નોટબંધીના સમયમાં જૂની નોટોના મુદે મોટી ઊથલપાથલ થઇ હતી ઘણા લોકોએ મોટી રકમના નણાકીય વ્યવહાર જુની નોટોથી કર્યા હતાં. આ વ્યવહારો અંતર્ગત હવે આઇટી વિભાગ પુછપરછ  કરી રહ્યુ છે. નોટબંધી સમયે જેમણે બેન્ક અને શેરબજારમાં મોટી સંખ્યામાં વ્યવહારો કર્યા છે આ બધાને આયકર વિભાગે નોટીસ આપી જવાબ માગ્યો છે. અને કરદાતાઓએ  આ નોટીસને અવગણી હોવાનું આયકર વિભાગના ધ્યાને આવ્યું વિભાગની નોટીસ પ્રત્યે બેદરકારી દાખવીને અનદેખી કરનારા કરદાતાઓને તેમની  આ બેદરકારી ભારે પડશે. કારણ કે, જે લોકોએ આયકર વિભાગની નોટીસનો જવાબ નથી આપ્યો અકીલા તેમના બેન્ક એકાઉન્ટ સીઝ કરવાનું લેવાનું શરૂ કર્યુ છે. આધારભૂત સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ વર્ષે આયકર વિભાગને આપેલો ટાર્ગેટ પુરી કરવાની સમસ્યા છે. જેના કારણે વિભાગ દ્વારા કરાયેલા સર્વે સાથે એડવાન્સ ટેકસની વસુલાત પણ શરૂ કરાઇ છે. બેન્ક ખાતાના આધારે આયકર વિભાગ તમામ માહિતી મેળવી રહી છે તે મુજબ નાણા  કયાંથી આવ્યા, જેમના નામે કનિદૈ લાકિઅ બેન્ક કે શેરબજારમાં જે વ્યવહાર થયા તે બધાની વિગતો મેળવાઇ રહી છે. આ વિગતોના આધારે જે તે વ્યકિત પાસેથી ટેકસની વસુલાત કરાશે. બાકી રકમની ડીમાન્ડ  વસુલવા માટે ઉચ્ચ કક્ષાએથી આદેશ થયા હોવાનું જાણવા મળે છે. આયકર વિભાગે કરદાતા સામે કાર્યવાહી શરૂ કરી છે. કરદાતાઓનું કહેવું છે કે તેમને કનિદૈ લાકિઅ જે નોટીસ મળી છે તે ઇ-મેલથી મળી છે જેના કારણે તેમને ખબર ન હતી અને તેઓ સમયસર જવાબ આપી શકયા નથી. પરંતુ આયકર વિભાગ આ મુદે ઘટતું કરવા તૈયાર નથી. જેના  કારણે બેન્કના ખાતાઓ ટાંચમાં લેવાની શરૂ કરી દેવાયું હોવાનું જાણવા મળે છે. વિભાગની નોટીસ મળેથી કરદાતાએ ઉદાસીનતા દાખવ્યા વગર નોટીસમાં જણાવેલ વિગતનો જવાબ સમયસર આપવો પડશે. નહીંતર તેમના બેન્ક ખાતા ટાંચમાં લેવાઇ જશે.

ગુજરાતમાં ખેલાઈ છે રોજનો 75 હજાર કરોડનો ‘ડબ્બા’ વેપાર
બ્રિટનના નાણા મંત્રી તેમની પત્નીના રશિયા સાથે સંબંધ હોવા પર ઘેરાયા
કર્ણાટકઃ બજરંગદળના કાર્યકરની હત્યા બાદ તનાવ, કરફ્યૂ લગાવાયો, 3ની ધરપકડ
મીયાપુર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર યુવાનનું મોત
કોરોનાના નવા સ્ટ્રેઇન વચ્ચે પણ મુંબઇના દાદરમાં ભીડ ઉમટી
Share This Article
Facebook Email Print
Previous Article કોંગ્રેસ અમને રાજધર્મનો બોધપાઠ ના આપે, સોનિયા ગાંધીનો રેકોર્ડ આંટીઘૂંટીવાળો છે : પ્રસાદ
Next Article ONGC અને HPCLએ પેટ્રોનેટ MHBને રૂ 371 કરોડમાં ખરીદી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up