By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પરમબીર સિંહના જુહુના ઘરની બહાર ફરાર હોવાની નોટીસ : 30 દિવસમાં હાજર થવાનો આદેશ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પરમબીર સિંહના જુહુના ઘરની બહાર ફરાર હોવાની નોટીસ : 30 દિવસમાં હાજર થવાનો આદેશ
GeneralNational

પરમબીર સિંહના જુહુના ઘરની બહાર ફરાર હોવાની નોટીસ : 30 દિવસમાં હાજર થવાનો આદેશ

HM News
Last updated: 24/11/2021 9:23 AM
HM News
4 years ago
Share
SHARE

– હાજર ન થતા સંપત્તી જપ્ત થઇ શકે છે

મુંબઇ : ફરાર ઘોષિત કરાયેલા મુંબઇના માજી પોલીસ કમિશનર પરમબીર સિંહના જૂહુના ઘરની બહાર કોર્ટનો આદેશ લગાડવામાં આવ્યો છે ૩૦ દિવસમાં પરમબીર સિંહ હાજર નહીં થશે તો તેમની સંપતી જપ્ત થઇ શકે છે.આરોપી પરમબીર સિંહને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે.સુપ્રીમ કોર્ટે સિંહની ધરપકડ ઉપર રોક મૂકી છે.

જો કોર્ટ કહે તો પરમબીર સિંહ ૪૮ ક લાકમાં સીબીઆઇ સામે રજૂ થઇ શકે છે.તેઓ ભારતમાં જ છે તેમને પોલીસથી જીવનું જોખમ છે એટલે છુપાયેલા છે. એમ પરમબીર સિંહની વકીલે કહ્યું હતું.ગોરેગામ હોટેલ વ્યાવસાયિક પાસે ખંડણી માગવાના આરોપસર પરમબીર સિંહ અને અન્ય સામે કેસ દાખલ કરાયો હતો.આ પ્રકરણમાં વારંવાર નોટીસ આપવા છતાં હાજર ન થતા પરમબીર,રિયાઝ ભાટી,વિનય સિંહની કોર્ટે ફરાર જાહેર કર્યા હતા.હવે જુહુ સ્થિત પરમબીરના નિવાસસ્થાન બહાર કોર્ટની નોટીસ લગાડવામાં આવી છે.એમાં પરમબીરને ૩૦ દિવસમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ૧૦૦ કરોડ રૃપિયાની વસૂલીનો ગંભીર આરોપ અગાઉ પરમબીરે કર્યો હતો.ઇડીએ પૂછપરછ બાદ દેશમુખની ધરપકડ કરી હતી.

ન્યુયોર્ક સહિતના શહેરો લોકડાઉનઃ અમેરિકી અર્થતંત્ર માંદગીના ખાટલે
વડોદરા જિલ્લામાં ક્યારે નહિ જોયેલી સ્થિતીનું નિર્માણ, પાર્ટીના ત્રણ પ્રબળ દાવેદારો હવે સામે પડશે : મધુ શ્રીવાસ્તવનું છલકાયું દર્દ !
અગ્નિવીરોેને ભાજપની ઓફિસની સુરક્ષામાં રાખીશઃ ભાજપ નેતાના નિવેદનથી વિવાદ
ગુજરાતમાં 16 નવા કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 144એ પહોંચ્યો
અખાત્રીજના મહાપર્વે શુકનવંતી ખરીદીનો આજે ધમધમાટ વધશે
Share This Article
Facebook Email Print
Previous Article સરકાર મંદિરો પર કબજો છોડે નહીં તો ખેડૂતો જેવું આંદોલન કરીશું : સાધુ-સંતો
Next Article ભ્રષ્ટાચાર- ગેરવર્તણૂકની ફરિયાદો બદલ એક ઝાટકે 700 TRB જવાનોને છુટ્ટા કર્યા, હવે નવી ભરતી આવશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up