By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પુત્રવધૂના પ્રેમમાં આંધળો બાપ બન્યો હેવાન, પુત્રની હત્યા કરીને ઠેકાણે પાડી દીધો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પુત્રવધૂના પ્રેમમાં આંધળો બાપ બન્યો હેવાન, પુત્રની હત્યા કરીને ઠેકાણે પાડી દીધો
GeneralNational

પુત્રવધૂના પ્રેમમાં આંધળો બાપ બન્યો હેવાન, પુત્રની હત્યા કરીને ઠેકાણે પાડી દીધો

HM News
Last updated: 26/07/2021 9:05 AM
HM News
4 years ago
Share
SHARE

દાનાપુરઃ બિહારની રાજધાની પટનાના પાલીગંજમાં એક ચકચારી ઘટના બની હતી.અહીં પુત્રવધૂ સાથે આડા સંબંધ ધરાવતા પિતાએ પોતાના જ પુત્રની હત્યા કરી હતી.પુત્રવધૂના પ્રેમમાં આંધળો બનેલા બાપે પુત્રની લાશને ઠેકાણે પાડી દીધી હતી. પોલીસમાં પુત્રની હત્યાની ફરિયાદ પણ કરી હતી.પરંતુ પોલીસ તપાસમાં હેવાન બાપની શરમજનક કરતૂત સામે આવી હતી.પોલીસે દૌલત બિગહા પોલીસ સ્ટેશનના કોડરા નિવાસી મિથિલેશ રવિદાસે તેના પુત્રની હત્યા કર્યાનો આરોપમાં ધરપકડ કરી હતી. અને જેલ ભેગો કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે પાલીગંજ પોલીસ ઇન્સ્પેક્ટર અને ટ્રેની ડીએસપી રાજીવ સિંહે આ મામલે ખુલાસો કરતા જણાવ્યું કે આરોપી મિથિલેશનો 22 વર્ષનો પુત્ર ગુજરાતમાં રહીને નોકરી કરતો હતો.આ દરમિયાન આરોપીને પોતાની વહૂ સાથે પ્રેમ થઈ ગયો હતો.ઘરથી સેંકડો કિલોમિટર દૂર નોંકરી કરનાર પુત્રને આની ભનક લાગી ગઈ હતી.

સચિને આ મામલાના મૂળ સુધી પહોંચવા માટે ગત 7 જુલાઈએ પોતાના ઘરે આવ્યો હતો.પરંતુ 2 દિવસ સ્થાનિક લોકોની સુચનાના આધારે પોલીસે ગામની બઘારથી તેની લાશ મળી હતી.સચિનના પિતા મિથિલેશ રવિદાસે ગામના જ પાંચ લોકો સામે 12 જુલાઈએ પુત્રની હત્યાની નામજોગ ફરિયાદ કરી હતી.

ગામમાં યુવકની હત્યાથી સનસની ફેલાયેલી જોઈને પોલીસે ગંભીરતાથી આ મામલાની તપાસ શરુ કરી હતી.દરમિયાન પોલીસે મિથિલેશ અને સચિનની પત્ની વચ્ચેના આડા સંબંધો અંગેની જાણકારી મળી હતી.ઉંડાણ પુર્વક તપાસ કરતા સમગ્ર મામલે ખુલાસો થયો હતો.

ટ્રેની ડીએસપી રાજીવ સિંહના જણાવ્યા પ્રમાણે મૃતક સચિન જ્યારે ઘરે પરત આવ્યો હતો.ત્યારે પિતા સાથે તેનો ઝઘડો થયો હતો.સચિને પોતાની પત્ની સાથે આડા સંબંધ રાખનાર પિતાનો વિરોધ કર્યો હતો.જેને લઈને આરોપી મિથિલેશે તેની હત્યા કરી દીધી હતી.આરોપી પિતાએ પુત્રનું ગળું દબાવીને મારી નાંખ્યો અને પોલીસથી બચવા માટે લાશને ફેંકી દીધી હતી.

પોલીસને ચકમો આપવા માટે આરોપીએ પુત્રની હત્યા કર્યા બાદ તેની હત્યાની ફરિયાદ નોંધાવી હતી.પરંતુ તપાસ દરમિયાન બાપની હેવાનીયતને પોલીસે ખુલ્લી પાડી હતી.ડીસીપીએ જણાવ્યું કે આરોપી મિથિલેશની ધરપકડ કરીને જેલ ભેગો કર્યો હતો. જોકે, આ ઘટનાની આજુબાજુના વિસ્તારમાં ખુબ જ ચર્ચા છે.

હું સંજય ગઢીયા રાજકોટથી બોલુ છું…નરેન્દ્ર રાજમાં વધુ એક યશ બેંકના ઉઠમણા, અમુક મુર્ખ હિન્દુ ખાસ વાંચે એવી FB પોસ્ટ મુકનાર એકટીવિસ્ટ સંજય ગઢિયાની ધરપકડ
જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યાના કેસમાં 19 લોકો વિરૂદ્ધ ફરિયાદ, સાંજે થશે મોટા ખુલાસા
રામદેવની પતંજલિના રાયના તેલમાં ભેળસેળની ફરિયાદ પર ફેક્ટ્રી સીલ
મહારાષ્ટ્ર સ્થિત સેથાર લિમિટેડ સ્ટીલ કંપનીમાં દરોડા દરમ્યાન ઇડીએ 517 કરોડની સંપત્તિ જપ્ત કરી
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા એ.જ્હોન કુમારે મેળવી શાનદાર જીત
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં 26 વર્ષની CA પંછીલાના આપઘાત કેસમાં 3 લોકોની ધરપકડ, જાણો યુવતીને કેવી રીતે કરતા હતા પરેશાન
Next Article ITR ફાઇલ કરવાની ડેડલાઇન વધી, છતાં લાગશે પેનલ્ટી! જાણો તમારા પર લાગશે કેટલો ચાર્જ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up