By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પુરાતત્વ વિભાગની મંજૂરીથી ગોટાલાવાડી રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રશ્ન ઉકેલાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > પુરાતત્વ વિભાગની મંજૂરીથી ગોટાલાવાડી રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રશ્ન ઉકેલાયો
Breaking NewsGeneralGujarat NowSurat

પુરાતત્વ વિભાગની મંજૂરીથી ગોટાલાવાડી રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રશ્ન ઉકેલાયો

HM News
Last updated: 24/02/2020 3:48 PM
HM News
5 years ago
Share
SHARE

ગોટાલાવાડી ડેવલપમેન્ટ પ્રોજેક્ટïનું કામ હવે આગળ વધશે
સુરત, તા.૨૪

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેર ના ગોતાલાવાડી ટેનામેંટ રિ-ડેવલોપમેન્ટ કામગીરી માં નેશનલ મોન્યુમેંટ ઓથોરીટીના ઊંચાઈ બાબતે દ્ગ.ર્ં.ઝ્ર. ના લીધે ડેવલપર દ્વારા છેલ્લા ચાર-પાંચ માસથી કામગીરી બંધ કરવામાં આવેલ અને ત્યાંના ૧૩૦૪ લાભાર્થીઓ ના ભાડા અંગે નો પ્રશ્ન ઊભો થયો અને રિ-ડેવલોપમેન્ટ ની કામગીરી અટકી પડેલ તે ધ્યાને લઈ સુરત મહાનગરપાલિકા ના સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોષ, મેયર શ્રી જગદીશભાઇ પટેલ, કમિશ્નરશ્રી, તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, સ્લમ અપગ્રેડેશન ડિપાર્ટમેંટ ના અથાગ અને અવિરત પ્રયાસો, ગાંધીનગર સુધી ની પ્રત્યક્ષ મુલાકાત, રજૂઆતના ફલસ્વરૂપે નેશનલ મોન્યુમેંટ ઓથોરીટી દ્વારા તેમની ૨૩૭ નંબર ની મિટિંગ માં ૨૨.૮૦ મીટરની ઊંચાઇ બાબતે લેવામાં આવેલ નિર્ણય ને ફેરવિચારણા કરવા બાબતે મ્યુ. કમિશ્નરશ્રી બાંછાનીધિ પાની દ્વારા ગાંધીનગર માં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ માં કરવામાં આવેલ રૂબરૂ ચર્ચા ના અંતે સુરત શહેરના સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોષ, મેયર શ્રી જગદીશભાઇ પટેલ, , ડે.મ્યુ. કમિશ્નરશ્રી કેતન પટેલ, કાર્યપાલક ઇજનેર શ્રી મહેશ જયમાલાની દ્વારા તારીખ ૧૦/૦૨/૨૦૨૦ ના રોજ દિલ્હી મુકામે મિનિસ્ટર ઓફ કલ્ચર શ્રી પ્રહલાદસિંહ પટેલ સમક્ષ વિસ્તૃત પ્રેજન્ટેસન કરવામાં આવેલ જે ધ્યાને લઈ તારીખ ૧૨/૦૨/૨૦૧૭ ના રોજ નેશનલ મોન્યુમેંટ ઓથોરીટી ની ૨૬૩ નંબર ની મિટિંગ માં વધારાના કામ તરીકે આ બાબત નો સમાવેશ કરી ૩૫.૦ મીટર સુધી ની ઊચાઇ વાળા રિવાઇસ પ્લાનો તૈયાર કરી, રજૂ કરવા નો નિર્ણય લઈ મિનીટાઇઝડ કરવામાં આવેલ જે નીચે મુજબ છે.
આમ સુરત મહાનગરપાલિકાના અધિકારી – પદાધિકારી ના સંકલન, સુમેળભર્યા પુરુષાર્થ થકી તેમજ માનનીય સાંસદશ્રી ના માર્ગદર્શન શહેર પ્રમુખ શ્રી નિતિન ભજીયાવાળા ની કુનેહ તેમજ તમામ પદાધિકારીશ્રીઓ ની રાહબરી અને મ્યુ. કમિશ્નરશ્રી ની સચોટ કાર્યદક્ષતાના લીધે આ પેચિદા પ્રશ્નનો સુખદ ઉકેલ લવાયો છે.

પલસાણાનો માથા ભારે બુટલેગર રાકેશ લંગડો તમંચા અને કારતૂસ સાથે ઝડપાયો
વડોદરા નજીક કર્ણાવતી એકસપ્રેસનું એન્જીન-ડબ્બા છુટ્ટા પડી ગયા : મોટી દુર્ઘટના અટકી
ભાજપ કોંગ્રેસનું સામસામે પોલ ખોલ અભિયાન, રાજીવ ગાંધી ફાઉન્ડેશન અને પીએમ કેર્સ ફંડમાં ચીનનું ડોનેશન?
કોરોનાની ચોથી લહેર નહિ આવે: ફરજિયાત માસ્ક બંધ કરો
આપના મહિલા કોર્પોરેટર ઋતાને કથિત લવ સ્ટોરી મોંઘી પડી, પતિ ચિરાગે કહ્યું મારૂ ઘર ભાંગ્યું
TAGGED:રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રશ્ન
Share This Article
Facebook Email Print
Previous Article સરકારી અગ્રણી નટુભાઈ પટેલના નિધન અંગે શોક વ્યક્ત કરતા અહમદ પટેલ
Next Article ઉધના ઝોન દ્વારા સ્લમ વિસ્તારોમાં કડકાઇ પૂર્વક બાકી વેરાની વસુલાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up