આ દરમિયાન NIAના સીનિયર રેન્કના અધિકારીઓની ટીમ ઉદયપુરમાં મોકલવામાં આવી છે.IBના અધિકારી કેન્દ્રીય એજન્સી સાથે મળીને લાર્જર કૉન્સપિરેન્સી જોશે.રાજસ્થાનના ઉદયપુરમાં દરજીનું ગળું કાપીને હત્યા મામલે આખા રાજ્યમાં અલર્ટ છે.આ ઘટના પછી રાજ્યમાં અનેક જગ્યાએ પત્થરમારો કરવાની ઘટનાઓ પણ સામે આવી છે.સાવચેતીરૂપે પ્રશાસને અનેક જિલ્લામાં કર્ફ્યૂ લાગુ પાડ્યો છે.આ મામલે જિહાદી ગ્રુપના સામેલ હોવાની શંકા દર્શાવવામાં આવી રહી છે.આ દરમિયાન NIAના સીનિયર રેન્કના અધિકારીઓની ટીમ ઉદયપુરમાં મોકલવામાં આવી છે.IBના અધિકારી કેન્દ્રીય એજન્સી સાથે મળીને લાર્જર કૉન્સપિરેન્સી જોશે.