By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પ્રદૂષણ ફેલાવવા બદલ 4 સરકારી કંપનીઓને 286 કરોડ રૂપિયાનો ફટકાર્યો દંડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પ્રદૂષણ ફેલાવવા બદલ 4 સરકારી કંપનીઓને 286 કરોડ રૂપિયાનો ફટકાર્યો દંડ
GeneralNational

પ્રદૂષણ ફેલાવવા બદલ 4 સરકારી કંપનીઓને 286 કરોડ રૂપિયાનો ફટકાર્યો દંડ

HM News
Last updated: 15/08/2020 7:11 AM
HM News
5 years ago
Share
SHARE

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(એનજીટી)એ મુંબઇમાં ગેસ ચેમ્બર જેવી સિૃથતિનું નિર્માણ કરવા બદલ બીપીસીએલ અને એચપીસીએલ સહિતની ચાર કંપનીઓ પર કુલ 286 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.પર્યાવરણને નુકસાન કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે.

એનજીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે સી લોેર્ડ કન્ટેનર્સ લિમિટેડ (એસએલસીએલ), એજિસ લોજિસ્ટિક્સ લિમિટેડ(એએલએલ),ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)ને કારણે માહુલ અને અંબાપાડા ગામોમાં વોલેટાઇલ ઓર્ગેનિક કંપાઉન્ડ્સ (વીઓસી)નું પ્રમાણ વધી ગયું છે.

ટ્રિબ્યુનલે જણાવ્યું છે કે આ ખતરનાક ઝેરી ગેસના કારણે ફેફસા સહિતના શરીરના અંગોને ભારે નુકસાન થઇ શકે છે.કેટલીક વખતે આ વિસ્તારની સિૃથતિ ગેસ ચેમ્બર જેવી થઇ જાય છે.એનજીટીએ એચપીસીએલને 76.5 કરોડ, બીપીસીએલને 67.5 કરોડ, એજિસને 142 કરોડ અને એસએલસીએલને 0.2 કરોડ રૂપિયા ચુકવવાનો આદેશ આપ્યો છે.

એનજીટી અધ્યક્ષ ન્યાયમૂર્તિ એ કે ગોયલના નેતૃત્ત્વવાળી ખંડપીઠે જણાવ્યું છે કે સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ(સીપીસીબી)ના બે વરિષ્ઠ સભ્યો, પર્યાવરણ મંત્રાલયના પ્રતિનિિધ, જિલ્લા મેજિસ્ટ્રેટ, એનઇઇઆરઆઇ, ટીઆઇએસએસ-મુંબઇ, આઇઆઇટી-મુંબઇ, કેઇએમ હોસ્પિટલ-મુંબઇ, હેલૃથ સેક્રેટરી, મહારાષ્ટ્રના નોમિનીથી બનેલી સંયુક્ત કમિટી પર્યાવરણને થતું નુકસાન અટકાવવા એક્શન પ્લાન ઘડશે.

મુંબઇના રહેવાસી ચારૂદત્ત કોલી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં એનજીટીએ આ દંડ ફટકાર્યો છે.અરજકર્તાએ માહુલ,અંબાપાડા અને ચેમ્બુરમાં વધી રહેલા પ્રદૂષણને અટકાવવા યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી હતી.

પાટીલ પુત્રની પીછેહઠ ! પરિવારવાદ- નેપોટિઝમના ગણગણાટ વચ્ચે હવે જિજ્ઞેશ VNSGU સેનેટની ચૂંટણી નહીં લડે..
દક્ષિણ ગુજરાતમાં યોજાયેલી 22 ગ્રીષ્મ બાળ શિબિરમાં 2500 બાળકોએ ભાગ લીધો
સુરત મહાનગરપાલિકાની તિજોરી તળિયાં ઝાટક પણ મેયર માટે બન્યો કરોડોનો મહેલ
પ્રેમમાં દગો મળતા યુવકે ખોલી ચાની દુકાન ,પ્રેમિકાના નામ પરથી નામ રાખ્યું ‘ M બેવફા ચા વાળો ‘
લોકડાઉનના અંત બાદ ચીનના પર્યટન સ્થળો ખુલ્યા, બે દિવસમાં 10 લાખથી વધુ લોકો ફરવા આવ્યા
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતમાં કોંગ્રેસે દરેક શહેર અને જિલ્લામાં ત્રણ-ત્રણ નિરીક્ષકો ની ‘ગુપસુપ’ નિમણુંકો કરી લેતા વિવાદ ! કોંગ્રેસ માં મોટાપાયે ભંગાણ થશે !?
Next Article શરીરને આગમાં લપેટી અને પ્રેમિકાને લગ્ન માટે વિનંતી કરી !!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up