By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પ્રોફેસરે ભગવાન રામ અંગે વાંધાજનક ટિપ્પણી કરી, યુનિવર્સિટીએ કર્યા બરતરફ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પ્રોફેસરે ભગવાન રામ અંગે વાંધાજનક ટિપ્પણી કરી, યુનિવર્સિટીએ કર્યા બરતરફ
GeneralNational

પ્રોફેસરે ભગવાન રામ અંગે વાંધાજનક ટિપ્પણી કરી, યુનિવર્સિટીએ કર્યા બરતરફ

HM News
Last updated: 25/04/2022 5:22 AM
HM News
3 years ago
Share
SHARE

ફગવાડા, તા. 25 એપ્રિલ 2022, સોમવાર : લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના એક સહાયક પ્રોફેસરને ભગવાન રામની વિરુદ્ધમાં કથિત રૂપે અપમાનજનક ટિપ્પણી કરવાના આરોપમાં બરતરફ કરવામાં આવ્યા છે.શનિવારે સોશિયલ મીડિયા (Social Media) પર આસિસ્ટન્ટ પ્રોફેસર ગુરસંગ પ્રીત કૌરની ટિપ્પણીનો એક કથિત વીડિયો સામે આવ્યો હતો.ત્યારબાદ તેમને બરતરફ કરવાની માગ કરવામાં આવી હતી. ખાનગી યુનિવર્સિટીએ એક નિવેદનમાં જણાવ્યું કે, અમે સમજી શકીએ છીએ કે, સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોથી કેટલાક લોકોને દુ:ખ પહોંચ્યું છે.જ્યાં અમારા સ્ટાફના સદસ્યને તેમના અંગત અભિપ્રાય શેર કરતા સાંભળી શકાય છે.અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે, તેમના દ્વારા શેર કરવામાં આવેલ વિચાર સંપૂર્ણપણે વ્યક્તિગત છે અને અમે તેનું કોઈ પણ પ્રકારે સમર્થન નથી કરતા. અમારી યુનિવર્સિટી હમેશાથી એક ધર્મ નિરપેક્ષ રહી છે.યુનિવર્સિટીએ આગળ જણાવ્યું કે, અમારે ત્યાં બધા ધર્મો અને વિશ્વાસોના લોકો સાથે પ્રેમ અને સમ્માનથી સમાન વ્યવહાર કરવામાં આવે છે.આ કિસ્સામાં પ્રોફેસરને તાત્કાલિક અસરથી સેવામાંથી મુક્ત કરવામાં આવ્યા છે.જોકે, આ સમગ્ર ઘટનાનું અમને દુ:ખ છે.સંપર્ક કરવા પર યુનિવર્સિટીના ઉપાધ્યક્ષ અમન મિત્તલે કહ્યું કે, સહાયક પ્રોફેસરને શનિવારે બરતરફ કરી દેવામાં આવ્યા છે.

એરપોર્ટ માટે નવી ગાઇડલાઇન: એક જ ટર્મિનલનો ઉપયોગ કરાશે
વડોદરાના સાવલી પોલીસ મથકના PSI રૂ. 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
દેશ માં કોંગ્રેસ નું ‘જહાજ’ ડૂબી રહ્યું છે, જુના કૉંગ્રેસીઓ જ ‘નેતૃત્વ’ પરિવર્તન ની કરી રહ્યા છે માંગ!!
સુરત જિલ્લામાં કોરોનાથી મૃત્યુની સંખ્યામાં સતત વધારો છતાં જિલ્લા આરોગ્ય વિભાગ મૃત્યુઆંક છુપાવી રહ્યું છે
ગુજરાતની શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર
Share This Article
Facebook Email Print
Previous Article 2 લાખની લાંચ લેવા 1750 કિમી દૂર પહોંચ્યો દિલ્હી પોલીસનો કોન્સ્ટેબલ, CBIએ કરી ધરપકડ
Next Article PM મોદીને ‘લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ’ થી સન્માનિત કરાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up