By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ‘બાબરી મસ્જિદ હતી અને રહેશે’, ભૂમિ પૂજન પહેલાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું વિવાદિત ટ્વિટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ‘બાબરી મસ્જિદ હતી અને રહેશે’, ભૂમિ પૂજન પહેલાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું વિવાદિત ટ્વિટ
GeneralNationalReligious

‘બાબરી મસ્જિદ હતી અને રહેશે’, ભૂમિ પૂજન પહેલાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું વિવાદિત ટ્વિટ

HM News
Last updated: 05/08/2020 3:41 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : આજે 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અયોધ્યા (Ayodhya)માં શ્રી રામ જન્મભૂમિ પૂજન કરશે,ત્યારબાદ મંદિર નિર્માણ શરૂ થશે.સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ વિવાદિત માળખા અને શ્રી રામ મંદિરનો નિર્ણય થઇ શક્યો છે.પરંતુ ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ફરી એકવાર સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર સવાલા ઉઠાવ્યા છે અને હાગિયા સોફિયા મસ્જિદનું ઉદાહરણ આપતાં કહ્યું કે બાબરી મસ્જિદ હતી અને હંમેશા રહેશે.

ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું, ”બાબરી મસ્જિદ હતી અને હંમેશા જ રહેશે’ હાગિયા સોફિયા તેનું એક મોટું ઉદાહરણ છે.અન્યાયપૂર્ણ,દમનકારી,શરમજનક અને બહુસંખ્યક તુષ્ટિકરણ નિર્ણય દ્વારા જમીન પર પુનનિર્માણ તેન બદલી ન શકાય.દુખી થવાની કોઇ જરૂર નથી.કોઇ સ્થિતિ હંમેશા માટે રહેતી નથી.

ફરીથી મસ્જિદમાં પરિવર્તિત થઇ હાગિયા સોફિયા

1500 વર્ષ પ્રાચીન વિરાસત સહિત યૂનેસ્કોની વિશ્વ વિરાસતમાં સામેલ હાગિયા સોફિયા મ્યૂઝિમને લઇને મોટા ફેરફાર થયા.ગત મહિને જુલાઇમાં ટર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યબ એર્દોગનએ આ ઐતિહાસિક મ્યૂઝિયમને ફરીથી મસ્જિદમાં બદલવાનો આદેશ આપ્યો.રાષ્ટ્રપતિ અર્દોગને 1934ના તે નિર્ણયને પલટી દીધો છે, જેના હેઠળ 1434 ઇસ્તાંબુલ પર કબજો કર્યા બાદ ઉસ્માની સલ્તનત દ્વારા મસ્જિદમાં તબ્દીલ થઇ હાગિયા સોફિયાને એક મ્યૂઝિયમ બનાવી દીધું હતું.આ ઐતિહાસિક ઇમારતને ઘણી વાર પોતાની રંગતોને બદલતા જોઇ છે.જ્યારે આ ઇમારત બનાવવામાં આવી ત્યારે એક ભવ્ય ચર્ચ હતું અને સદીઓ સુધી આ ચર્ચ રહ્યું.પછી તેને મસ્જિદમાં તબદીલ કરવામાં આવી.

#BabriMasjid was and will always be a Masjid. #HagiaSophia is a great example for us. Usurpation of the land by an unjust, oppressive, shameful and majority appeasing judgment can’t change it’s status. No need to be heartbroken. Situations don’t last forever.#ItsPolitics pic..com/nTOig7Mjx6

– All India Muslim Personal Law Board (@AIMPLB_Official) August 4, 2020

છઠ્ઠી સદીમાં બન્યું હતું ચર્ચ

હાગિયા સોફિયા દુનિયાના સૌથી મોટા ચર્ચોમાંથી એક રહ્યું છે.તેને છઠ્ઠી સદીમાં બાઇજેંટાઇન સમ્રાટ જસ્ટિનિયનના હુકમથી બનાવવામાં આવ્યું હતું.તે સમયે તે શહેરને કુસ્તુનતુનિયા અથવા કોન્સ્ટેટેનટિનોપોલના નામથી ઓળખવામાં આવતું હતું.537 ઇ.સમાં નિર્માણ પુરૂ થયા બાદ આ બિલ્ડીંગને ચર્ચ બનાવવામાં આવ્યું.

પેન્ડોરા પેપર્સ કેસને લઇ ઈન્ક્મટેક્ષ ડીપાર્ટમેન્ટ આવ્યું હરકતમાં : કલમ 131 હેઠળ નોટીસ આપવાનું શરુ
સુરતના મોટા વરાછામાં ખોદકામ વખતે માટી ધસી પડતા 8 દટાયા, 2નાં મોત
50 વર્ષનું કામ મોદી સરકારે માત્ર 6 વર્ષમાં કર્યું : વર્લ્ડ બેંક
19 વર્ષિય મુસ્લિમ યુવતીએ હિન્દુ યુવક સાથે કર્યા પ્રેમલગ્ન : ઇકરા- ઇશિકા બની ગઈ !!
દવા બનાવતી સનફાર્મા કંપનીના 14 કર્મચારીને કોરોના, વહીવટીતંત્રે સનફાર્મા કંપની જ બંધ કરાવી
Share This Article
Facebook Email Print
Previous Article 5 ઓગસ્ટ રાશિફળઃ જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
Next Article દેશમાં 10 ઓગસ્ટથી 3 દિવસીય હડતાલ, ટ્રાન્સપોર્ટરોએ આપી ચક્કાજામની ચીમકી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up