By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બે દિવસ પહેલા કડોદરાના અંરિહત પાર્કમાં થયેલી માથાકૂટ બાબતે મહિલાઓએ રેલી કાઢી પોલીસ વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બે દિવસ પહેલા કડોદરાના અંરિહત પાર્કમાં થયેલી માથાકૂટ બાબતે મહિલાઓએ રેલી કાઢી પોલીસ વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા
GeneralSouth Gujarat

બે દિવસ પહેલા કડોદરાના અંરિહત પાર્કમાં થયેલી માથાકૂટ બાબતે મહિલાઓએ રેલી કાઢી પોલીસ વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા

HM News
Last updated: 18/04/2022 7:17 AM
HM News
3 years ago
Share
SHARE

બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા અરિહંત પાર્કમાં બે દીવસ અગાઉ હનુમાન જ્યંતીના દિવસે મંદિરના ભંડારામાં બાબતે થયેલી બબાલ બાદ પોલીસે મુખ્ય સૂત્રધાર પોલીસની PCR વાનનો કોન્ટ્રાકટ બેઝનો ડ્રાઇવરને પોલીસે પકડી જમીન પર છોડી દેવામાં આવતા અરિહંત પાર્ક ખાતે ફરી બબાલ ઉભી થઇ હતી અને અરિહંત પાર્કની અંદાજે 50 થી વધુ મહિલાઓ કડોદરાથી અંત્રોલી પોલીસ મથક સુધી રેલીનું આયોજન કર્યું હતું અને પોલીસ પ્રસાશન વિરુદ્ધ ભારે સુત્રોચાર કરતા કરતા કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હતા અહીં ગંભીર ઘટનાને શાંત પાડવાને બદલે કડોદરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.અશોક મોરીએ આ મહિલાઓ સાથે અસભ્ય વર્તન કર્યું હોવાનો આક્ષેપ મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે સૂત્રોચ્ચાર સાથે પહોંચેલી મહિલાઓને 2 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં ડિટેન કર્યા હતા.અરિહંત પાર્ક ગણા સમયથી આ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે આવા સમયે પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભો થાય ત્યારે મહિલાઓમાં ભારે આક્રોશ જોવ મળ્યો હતો આજની રેલીમાં યુવાનો સાથે વૃધ્ધો પણ જોડાયા હતા એટલે સ્વાભાવિક છે કે તેઓ ન્યાયની આશા રાખતા હશે પરંતુ જ્યારે ન્યાય માંગવા ગયેલા મહિલાઓને જ ગુન્હાહિત દ્રષ્ટિથી જોવામાં આવી રહી હોવાનું જણાય આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રીના જિલ્લામાં જ આ મહિલાઓએ ન્યાયની માગણી માટે રેલીઓ યોજવી પડે તો ન્યાય કોની પાસે માગવો તેવી ચર્ચા અરિહંત પાર્કમાં જોવા મળી હતી નવનિયુક્ત પોલીસ વડા આ પરિસ્થિતિ ઉપર ખુદ સ્થળ નિરીક્ષણ કરી જવાબદાર સામે પગલાં લેવામાં આવે એ જરૂરી છે.પોલીસે વોન્ટેડ આરોપીને પકડવાનાને બદલે ફરિયાદીના સાહેદો વિરુદ્ધ એન.સી ફરિયાદ દાખલ કરતા મામલો બીચકયો.બે દિવસ પહેલા થયેલી બબાલ મામલે પોલીસે રાતોરાત મહિલાને ફરિયાદી બનાવી 10 ઈસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી હતી અને મુખ્ય સૂત્રધાર માથાભારે ઈશ્વર સુથાર વિરુદ્ધ કડક પગલાં લેવાને બદલે ફરિયાદી પક્ષના મંદિરના મહંત સહિત ત્રણ થી ચાર ઈસમો વિરુદ્ધ એન.સી.ફરિયાદ નોંધી અટકાયતી પગલાં લીધા હતા તેમજ સમગ્ર મામલે પોલીસે અરિહંત પાર્કના હનુમાનજી મંદિરના મહંત ઇન્દ્રાનંદ મહારાજને ઊંચકી લાવી લોકપમાં ધકેલતા મામલો બીચકયો હતો

તમારી નહીં ‘મોદી’ની લોકપ્રિયતાના કારણે જીત્યા છો, કાર્યકરોનું અપમાન સાંખી નહી લેવાય : CR પાટીલ
આ દેશમાં ૪ બાળકો ધરાવતી મહિલાઓને ઇન્કમટેક્ષમાંથી મળે છે આજીવન મુકિત, કારણ જાણીને ચોંકી જશો
ઈંધણની આવક ઘટતા સરકાર રૂ.1 લાખ કરોડનું દેવું કરશે
કમોસમી વરસાદને લીધે ખેડૂતોને નુકસાન, કૃષિ વિભાગે પાક નુકસાન સર્વેના આદેશ કર્યા
IDFને સીરિયન પરમાણુ રિએક્ટર પ્રોગ્રામ અંગે 5 વર્ષ પહેલા જ ખબર હતી..
Share This Article
Facebook Email Print
Previous Article મહુવાના તરસાડીના ખેતરમાંથી દારૂ ઝડપાયો
Next Article પોલીસની નિષ્ક્રિયતા ફરી એક વખત સામે આવી : બારડોલીમાં એક સાથે બે ક્રેડિટ સોસાયટીના તાળાં તૂટ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up