By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બ્રિટનમાં લોકડાઉનનો ફિયાસ્કો, ટ્રેનોમાં ભીડ જોવા મળી, સરકાર પર ઉઠ્યા સવાલો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બ્રિટનમાં લોકડાઉનનો ફિયાસ્કો, ટ્રેનોમાં ભીડ જોવા મળી, સરકાર પર ઉઠ્યા સવાલો
GeneralInternational

બ્રિટનમાં લોકડાઉનનો ફિયાસ્કો, ટ્રેનોમાં ભીડ જોવા મળી, સરકાર પર ઉઠ્યા સવાલો

HM News
Last updated: 25/03/2020 11:43 AM
HM News
5 years ago
Share
SHARE

– પ્રધાનમંત્રી બોરિસ જોનસનના નિર્ણય પર લોકોએ સવાલ ઉઠાવ્યા
– બ્રિટનમાં 335 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે

લંડન, તા. 25 માર્ચ 2020 બુધવાર

યુકેમાં સરકારે ત્રણ વીક સુધીના લોકડાઉનની જાહેરાત કરી દીધી હતી પરંતુ હવે તેને અમલમાં મૂકવા પર મોટો સવાલ ઊભો થયો છે. મંગળવારના રોજ દેશની અન્ડરગ્રાઉન્ડ ટ્રેનો સંપૂર્ણ રીતે ભરાયેલી જોવા મળી હતી. જોકે આ ટ્રેનોની સેવામાં કાપ મૂકાયો છે પરંતુ પ્રવાસીઓ પર તેની કોઇ અસર થઇ નથી.

પ્રધાનમંત્રી બોરિસ જોનસને ઓછામાં ઓછા 21 દિવસ માટે લોકોની અવરજવર પર રોક લગાવવા કેટલાક ઉપાયનું એલાન કર્યું હતું. અહીંયા કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 335 પહોંચી ગઇ છે. જોનસને લોકોને કહ્યું કે, ઘરમાં જ રહો અને પોલીસ જરુરી સૂચનાઓ અપાઇ છે.

હવે સવાલ એ ઊભો થાય છે કે જોનસને જે એલાન કર્યું છે તેમાં તેઓ પોતે જ સ્પષ્ટ નથી. લોકો પોલીસકર્મીઓને સવાલ પૂછી રહ્યા છે કે, તેઓને શું કરવું છે અને નથી કરવું તેની જાણ છે જ. પર્યટન મંત્રી ગેંટ શાપ્પે એ સોમવારના રોજ સ્થિતિ અને સ્પષ્ટ કરતાં કહ્યું કે સૂચના એકદમ સ્પષ્ટ છે કે લોકોએ ઘરમાં જ રહેવાનું છે.

દેશની મોબાઇલ સેવાઓ બોરિસ જોનસનના મેસેજને લોકો સુધી પહોંચાડી રહી છે. ગૃહમંત્રી પ્રીતિ પટેલે ટિ્વટ કરીને જણાવ્યું કે આવનાર કેટલાક અઠવાડિયા પોલીસ માટે ચેલેન્જિંગ રહેશે.

સરકારે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે જોનસનનું સ્વાસ્થ્ય એકદમ ઠીક છે પરંતુ જો કોરોના વાઇરસના સંક્રમણમાં આવ્યા હોત તો વિદેશમંત્રી ડોમનિક રોબ સરકારનું કામકાજ સંભાળી શકતાં.

બ્રિટનમાં સાડા છ હજાર કોરોનાથી સંક્રમિત કેસો સામે આવ્યા છે.

ઉદ્યોગોને પ્રમોટ કરવા માટે ફાસ્ટ ટ્રેક રણનીતિ, પીએમે કહ્યું- રોકાણકારોને મદદ કરવી જોઈએ
હાઈ પ્રોફાઈલ ડ્રામાનો ક્લાઈમેક્સ : ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 25 સભ્યનું મંત્રીમંડળ રચાયું, 10 કેબિનેટ, 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રીઓ
ગાંધીનગર બન્યું આંદોલનોનું એપી સેન્ટર,એક-બે નહીં પણ 5-5 વિરોધ પ્રદર્શનના રાજ્યભરમાં પડઘા
ધમધમતા ગુજરાતમાં ધબડકોઃ દોઢ મહિનો બંધનો નવો ઇતિહાસઃ ૧૭મી પછી શું ? : નવો તબકકો આવશે તેવી ચર્ચા
CM ભૂપેન્દ્ર પટેલના સલાહકારને વધારાનો હવાલો,હસમુખ અઢિયાની ગીફ્ટ સિટીના ચેરમેન તરીકે નિમણૂંક
Share This Article
Facebook Email Print
Previous Article કોરોનાઃ અમદાવાદ, સુરત અને વડોદરામા ત્રણ નવા કેસ નોંધાયા, રાજ્યમાં 38 ચેપગ્રસ્ત
Next Article વિશ્વના જાણીતા મીડિયા હાઉસે ભારતના 21 દિવસના લોકડાઉન વિશે શુ કહ્યુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up